ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે રવિવારે જારી કરેલા ડેટા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,455 નવા કેસ નોંધાયા હતા. આની સામે 1,485 દર્દીઓ સાજા...
ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જી. આર. ઉધવાણીનું શનિવારે સવારે કોરોનાથી નિધન થયું છે. થોડા દિવસ પહેલા તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. શુક્રવારે રાત્રે તેમની...
ફેસ માસ્ક સહિતના કોવિડ નિયમોનું પાલન ન કરતાં લોકોને કોવિડ સેન્ટરમાં કોમ્યુનિટી સર્વિસ કરાવવાના ગુજરાતના હાઇ કોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટે ગુરુવારે મનાઇહુકમ આપ્યો...
કોરોના પ્રોટોકોલનો ભંગ કરીને પૌત્રીની સગાઇમાં મોટી સંખ્યામાં લોકો એકઠા કરવા બદલ તાપી જિલ્લાના ભાજપના નેતા કાંતિ ગામીતની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. તેમની...
કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે માસ્ક વગર ફરતા અને કોવિડ પ્રોટોકોલનો ભંગ કરતા લોકો સામે આકરુ વલણ અપનાવ્યું છે. હાઇ...
ગુજરાતમાં મંગળવારે સાત દિવસ બાદ કોરોનાના દૈનિક કેસનો આંક ૧,૫૦૦થી નીચે આવ્યો હતો, પરંતુ મૃત્યુઆંક 4000ને વટાવી ગયો હતો. સરકારે મંગળવારે સાંજે જારી કરેલી...
ગુજરાતના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું ચેન્નાઈની હોસ્પિટલમાં મંગળવારે નિધન થયું હતું. તેમની ઉંમર 66 વર્ષ હતી. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ફેફસાંમાં સમસ્યા ઊભી...
ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારાની વચ્ચે રાજ્ય સરકારે આરટી-પીસીઆરના ટેસ્ટના ભાવમાં મંગળવારે ઘટાડો કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટેસ્ટના ભાવમાં ઘટાડાની જાહેરાત કરતા જણાવ્યું...
કોરોનાના કારણે ગુજરાતમાં આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા મે મહિનામાં યોજાય તેવી શક્યતા છે. માધ્યમિક શિક્ષણ બોર્ડના ઓનલાઈન પરીક્ષા ફોર્મ જાન્યુઆરીમાં...
સૌરાષ્ટ્રમાં સોમવારે વહેલી સવારે ભૂકંપના 3 આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે કોઇ જાનહાની કે નુકસાનના અહેવાલ મળ્યા ન હતા.. તાલાલામાં મોડી...