સ્પાઇસજેટે બુધવારે જાહેરાત કરી હતી કે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાા ખાતેના સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે દરરોજ બે સી-પ્લેન ફ્લાઇટનું ઉડ્ડયન કરશે. આ સી-પ્લેન સર્વિસિસનો...
કોરાના મહામારીને પગલે હવાઇ મુસાફરી પર નિયંત્રણો હોવા છતાં ગુજરાતમાં અભ્યાસ માટે આવતા વિદેશી વિદ્યાર્થીની સંખ્યા ચાલુ શૈક્ષણિક વર્ષે લગભગ બમણી થઈ છે. ગુજરાતની...
પક્ષ છોડી અન્ય પક્ષમાંથી પેટાચૂંટણી લડનારા ધારાસભ્યો પાસેથી ચૂંટણી ખર્ચ વસૂલવાની માગણી કરતી જાહેર હિતની રિટ ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. હાઇકોર્ટના એડવોકેટ ખેમચંદ...
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીપર ગામની ચૌદ વરસની એક સગીરા પર ચાર વ્યક્તિએ વારાફરથી સામૂહિક બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં દાખલ...
ગુજરાતમાં દિવાળી પછી કોલેજ અને યુનિવર્સિટીમાં કેમ્પસ એજ્યુકેશન ચાલુ કરવાની સરકાર વિચારણા કરી રહી છે. રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે સરકાર...
ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને ભૂતપૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાનું કોરોનાના કારણે મંગળવાર, 27 ઓક્ટોબરે અમદાવાદની એક હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેમની ઉંમર 77 વર્ષ હતી....
ગુજરાતમાં આઠ વિધાનસભાની બેઠકો માટે પેટાચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સોમવારે, 26 ઓક્ટોબરે કરજણની પેટા ચૂંટણીના પ્રચાર માટે કરજણના...
જુનાગઢના આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસના આરોપી શિવા સોલંકીના પુત્ર મિત સોલંકી (ઉં.વ.22)એ સોમવારે, 26 ઓક્ટોબરે પોતાના ઘરે જ આર્મીમેન મિત્રની રિવોલ્વરમાંથી ગોળી...
ગુજરાતમાં 31 ઓક્ટોબરથી બે સ્થળેથી સી-પ્લેન સેવા શરૂ કરવાની યોજનાના ભાગરૂપે 26 ઓક્ટોબરે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર સી-પ્લેનનું લેન્ડિંગ થયું હતું.
કેન્દ્ર સરકારની ઉડાન...
અમદાવાદ રિવરફ્રન્ટથી કેવડિયા વચ્ચે 31 ઓક્ટોબરથી સી-પ્લેન સર્વિસ ચાલુ થશે. દેશમાં ઉડાન યોજના અંતર્ગત લોકલ કનેક્ટિવિટી વધારવા માટે વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતી સી-પ્લેન...