વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. મોદી ગાંધીનગરથી સીધા કેવડિયા પહોંચ્યા હતા. અહીં તેઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત...
અમદાવાદના ગોતા વિસ્તારમાં ૨૯ વર્ષની વહુએ બુધવારે લોખંડના સળિયા વડે પોતાની સાસુના માથામાં ફટકા મારીને તેમની હત્યા કરી નાંખી હતી. એમકોમ અને એમબીએ થયેલી...
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલના ગુરુવારે નિધનથી રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કાર્યક્રમો રદ કરીને અને એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો હતો. કેશુબાપાના...
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલનું ગુરુવારે સવારે 11.55 વાગ્યે અવસાન થયું હતું. તેમની ઉંમર 92 વર્ષ હતી. કેશુભાઈ પટેલને અગાઉ...
સ્પાઇસજેટે બુધવારે જાહેરાત કરી હતી કે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાા ખાતેના સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે દરરોજ બે સી-પ્લેન ફ્લાઇટનું ઉડ્ડયન કરશે. આ સી-પ્લેન સર્વિસિસનો...
કોરાના મહામારીને પગલે હવાઇ મુસાફરી પર નિયંત્રણો હોવા છતાં ગુજરાતમાં અભ્યાસ માટે આવતા વિદેશી વિદ્યાર્થીની સંખ્યા ચાલુ શૈક્ષણિક વર્ષે લગભગ બમણી થઈ છે. ગુજરાતની...
પક્ષ છોડી અન્ય પક્ષમાંથી પેટાચૂંટણી લડનારા ધારાસભ્યો પાસેથી ચૂંટણી ખર્ચ વસૂલવાની માગણી કરતી જાહેર હિતની રિટ ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. હાઇકોર્ટના એડવોકેટ ખેમચંદ...
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીપર ગામની ચૌદ વરસની એક સગીરા પર ચાર વ્યક્તિએ વારાફરથી સામૂહિક બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં દાખલ...
ગુજરાતમાં દિવાળી પછી કોલેજ અને યુનિવર્સિટીમાં કેમ્પસ એજ્યુકેશન ચાલુ કરવાની સરકાર વિચારણા કરી રહી છે. રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે સરકાર...
ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને ભૂતપૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાનું કોરોનાના કારણે મંગળવાર, 27 ઓક્ટોબરે અમદાવાદની એક હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેમની ઉંમર 77 વર્ષ હતી....