દિવાળીના ઉત્સવોને કારણે છેલ્લાં પાંચ દિવસમાં ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો હતો. 15 નવેમ્બરથી લાભ પાંચમ સુધી એટલે...
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કાબુ બહાર જઈ રહી હોવાથી રાજ્યમાં 23 નવેમ્બરથી શાળા- કોલેજ ચાલુ કરવાનો નિર્ણય સરકારે આખરે ગુરુવારે મોકૂફ રાખ્યો હતો.. શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ...
અમદાવાદમાં 20 નવેમ્બરની રાત્રીથીી બે દિવસના કર્ફ્યુના નિર્ણયની અસર વર્તાઇ રહી છે. જીવનજરૂરી ચીજવસ્તુઓ અને શાકભાજીની ખરીદી માટે લોકોની ભીડ ઊમટી હતી અને સોશ્યલ...
દિવાળી બાદ રાજ્યમાં કોરોના વાયરસના કેસો વધવાથી સમગ્ર રાજ્યમાં સંપૂર્ણ લૉકડાઉન આવશે એવો ભય ફેલાયો હતો અને અફવાઓ ફેલાઈ રહી હતી, ત્યારે રાજ્યના...
દિવાળી બાદ રાજ્યમાં કોરોના વાયરસના કેસો વધવાથી સમગ્ર રાજ્યમાં સંપૂર્ણ લૉકડાઉન આવશે એવો ભય ફેલાયો હતો અને અફવાઓ ફેલાઈ રહી હતી, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન...
રાજ્યમાં કોરોનાની સ્થિતિ દિન પ્રતિદિન ચિંતાજનક બનતી જાય છે. 43 દિવસ બાદ બાદ એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા. સરકારના ગુરુવારના ડેટા મુજબ...
તહેવારોમાં કોરોનાના કેસમાં ઉછાળો આવતા અમદાવાદમાં શુક્રવાર 20 નવેમ્બરથી અનિશ્ચિત મુદત માટે રાતના નવથી સવારના છ વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. સરકારે લોકોને...
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિજયી થનારા ભાજપના તમામ આઠ ધારાસભ્યોએ ગુરુવારે વિધિવત રીતે 12:39 વાગ્યે વિજય મુર્હુર્તમાં શપથ ગ્રહણ કર્યા હતા. શપથવિધિ સમારોહ મુખ્યપ્રધાન...
RT-PCR negative test mandatory for air passengers from 5 countries in India from today
દિવાળીના તહેવાર દરમિયાન લોકોની ભીડના કારણે કોરોનના કેસોમાં ફરી એકવાર વધારો થયો છે, ત્યારે અમદાવાદ બાદ હવે સુરતમાં વહીવટી તંત્ર દ્વારા તકેદારીના પગલાંના ભાગરૂપે...
દિવાળીના ઉત્સવોને કારણે અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં રોજના 90થી વધુ કેસ આવી રહ્યા છે અને હવે...