ગુજરાતમાં કોરોનાના કેસમાં મોટા ઘટાડાને પગલે રાજ્ય સરકારે બુધવારે નિયંત્રણોમાં વધુ મોટી છૂટછાટ આપી હતી. રાજ્યમાં 11 જૂનથી ધાર્મિક સ્થળો, બગીચા, લાઇબ્રેરી અને જીમ,...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મંગળવારે બોડકદેવ વિસ્તારમાં તેની માલિકીના 8,060 ચોરસમીટરના એક પ્લોટની રૂ.151.76 કરોડમાં હરાજી કરી હતી. ઇ-ઓક્શનમાં સિંગલ પ્લોટ માટે કોર્પોરેશનને મળેલી આ...
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી ગુજરાતના સુરત શહેરમાં વધુને વધુ મજબૂત બની રહી છે. છેલ્લાં બે દિવસમાં ભાજપના આશરે 300 કાર્યકારોને પોતાના...
અરબી સમુદ્રના ઉત્તર - પૂર્વીય વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સહિત બે સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી હળવાથી ભારે વરસાદની...
ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન મહામારીનો ફાયદો ઉઠાવા માટે ઠેર ઠેર નકલી ડૉક્ટરોની હાટડીઓ ખૂલી હોવાની જાણ થતા રાજ્યના પોલીસ વડાએ નકલી તબીબોને ઝડપી પાડવા માટે...
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતમાં હૉટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટર પાર્ક્સને રાહત આપવા માટે આ ઉદ્યોગોને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ તેમ જ વીજ બિલના ફિક્સ...
કોરોનાની બીજી લહેરે આશરે બે મહિના સુધી કેર વર્તાવ્યા બાદ જૂનના પ્રારંભથી કોરોના નિયંત્રણોમાં રાહતને પગલે ગુજરાત ફી ધમધમતું થયું હતું. રાજ્યમાં હવે બજારો,...
કોરોનાના કેસોમાં મોટો ઘટાડો થતાં કેવડિયા ખાતે જાણીતા પ્રવાસન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પ્રવાસીઓ માટે 8 જૂન ફરી ખુલ્લુ મૂકવાનો સરકારે નિર્ણય કર્યો હતો....
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કરેલા આ નિર્ણય અનુસાર ૯ મીટરથી ઓછી ઉંચાઇ ધરાવતા હોય અને બેઇઝમેન્ટ ન હોય તેવા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ હવે ફાયર...
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, રાજ્યના નાગરિકોને ઘરઆંગણે સત્વરે આરોગ્યલક્ષી સારવાર પુરી પાડવામાં આવી રહી છે. જેની ભારત...