ભરૂચ અને સુરત જિલ્લામાં શનિવારે બપોરે 3.40 વાગ્યે ભૂકંપના આંચકા આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી (એનસીએસ)ના જણાવ્યા અનુસાર ભૂકંપની તીવ્રતા 4.3ની હતી. ભરૂચ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસની આઠ નવેમ્બરથી પ્રારંભ થશે. વડાપ્રધાન મોદી આ રો-પેક્સ ફેરીનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરશે.
સુરતથી સૌરાષ્ટ્ર જવા...
અમદાવાદના પીરાણા પીપળજ રોડ પર નાનુકાકા એસ્ટેટમાં આવેલા કાપડના ગોડાઉનમાં બુધવારે બોઈલર ફાટતા પ્રચંડ વિસ્ફોટ થયો હતો અને દિવાલો ધરાશાયી થઇ હતી. વિસ્ફોટને કારણે...
ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠક માટે ત્રણ નવેમ્બરે યોજાયેલી પેટાચૂંટણીમાં સરેરાશ 58.14 ટકા મતદાન થયું હતું. કોવિડના નિયમોનું પાલન કરીને યોજવામાં આવેલા...
ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસિસ બંધ થયા બાદ કેન્દ્ર સરકારે આ મહત્ત્વકાંક્ષી દરિયાઈ પરિવહન પ્રોજેક્ટ્સને અલગ રૂટ પર ચાલુ કરવાની યોજના બનાવી છે. 8 નવેમ્બરે...
ગુજરાતમાં લગ્નની સિઝનને હવે ગણતરીના દિવસ બાકી છે ત્યારે ગુજરાત સરકારે સોમવારે મહત્વનો નિર્ણય લઈને લગ્ન સમારંભમાં 200 વ્યક્તિને છૂટ આપી છે. કેન્દ્ર સરકારની...
ગુજરાત વિધાનસભાની આઠ બેઠક પર પેટા ચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે રવિવારે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપ પર કોંગ્રેસના ધારાસભ્યોની ખરીદી કરવાનો આક્ષેપ કર્યો હતો....
ગુજરાતમાં પેટાચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થયા
વિધાનસભાની 8 બેઠકો માટે ત્રણ નવેમ્બરે યોજાનારી પેટાચૂંટણી માટે રવિવારે પ્રચાર પડઘમ શાંત થયા હતા. રવિવારે સાંજ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30-31 ઓક્ટોબરે ગુજરાતના બે દિવસના પ્રવાસ દરમિયાન ગુજરાતના લોકોને અનેક નવા પ્રોજેક્ટ્સની ભેટ આપી હતી. મોદીએ ખાસ કરીને કેવડિયા ખાતે સંખ્યાબંધ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સરદાર પટેલની 145મી જન્મજયંતીએ શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. સરદાર પટેલની જન્મજયંતી પર દેશભરમાં એકતા દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે લોખંડી...