મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં એનર્જીથી આયુર્વેદ સુધીની શોધ-સંશોધન અને શ્રેષ્ઠ સમયાનુકુલ શિક્ષા દીક્ષા દ્વારા સ્કિલ્ડ-કુશળ યુવા શક્તિના નિર્માણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ...
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો.જયંતી રવિએ જણાવ્યુ છે કે, વૈશ્વિક મહામારી કોરોના સામે નાગરિકોને સુરક્ષિત કરવા માટે ટૂક સમયમાં રસી ઉપલબ્ધ થનાર...
કેવડિયા ખાતે વિશ્વના વિરાટતમ વ્યક્તિત્વ એવા સરદાર સાહેબની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના છત્ર હેઠળ...
ભરુચના ભાજપના વિવાદાસ્પદ મનસુખભાઇ વસાવાએ સંસદ સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. તેમણે પોતાનું નારાજીનામું ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને રાજીનામાનો પત્ર મોકલી આપ્યો છે....
બનાસકાંઠા જિલ્લાના ભાભર પાસે રવિવારની રાત્રે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા હતા અને બે વ્યક્તિ ઘાયલ થયા...
ગુજરાતના અમદાવાદ ખાતે સાબરમતી રિવરફ્રન્ટ પર દર વર્ષે યોજાતા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલને આ વર્ષે રદ કરવામાં આવ્યો છે. જોકે સરકારે હજુ સત્તાવાર કોઇ જાહેરાત...
વિશ્વપ્રસિદ્ધ ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ (IIM), અમદાવાદે 1960ના દાયકામાં અમેરિકન આર્કિટેક્ટ લુઇસ કાને ડિઝઇન કરેલ 14 ડોર્મિટરીઝને તોડી પાડીને નવેસરથી નિર્માણ કરવાનો નિર્ણય કર્યો...
દિલ્હીમાં ખેડૂતો દ્વારા છેલ્લા એક મહિનાથી કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહ્યાં છે ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શુક્રવારે કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું...
અમરેલી તાલુકાના ચાંદગઢ ગામે વગર મંજૂરીએ શુક્રવારે 17 યુગલ માટે સમૂહ લગ્ન યોજાતાં પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે અચાનક કાર્યવાહીની શરૂઆત કરતાં લગ્નસ્થળે લોકોમાં...
કોરોના મહામારીના આઠ મહિનાના સમયગાળામાં ગુજરાતના લોકોએ માસ્ક ન પહેરવા બદલ રૂ.116 કરોડનો દંડ ભર્યો હોવાનો અંદાજ છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રજૂ...