બેનામી પ્રોપર્ટી એક્ટ હેઠળ આવકવેરા ખાતાના અધિકારીઓએ અમદાવાદના પોપ્યુલર બિલ્ડર ગુ્પના રમણભાઇ પટેલ અને દશરથભાઈ પટેલની રૂા.1000 કરોડના મૂલ્યની જમીનને મંગળવારે ટાંચમાં લીધી હતી....
અમદાવાદ શહેરની નજીક આવેલા વટવા-વિંઝોલ રેલવે-ફાટક પાસે મંગળવારે રાત્રે એક વાગ્યે બે કેમિકલ ફેક્ટરીમાં ધડાકા સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં કોઇ...
દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ આઠ ડિસેમ્બરે આપેલા ભારત બંધના એલાન ગુજરાતમાં નહિવત અસર જોવા મળી હતી. રાજ્યમાં એકંદરે શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહી...
ગુજરાતમાં સોમવાર સાંજ સુધીના છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવ કેસોના આંકડો 1,400 કરતા પણ નીચે આવ્યો ગયો હતો અને તેની સામે 1,500થી વધારે દર્દીઓએ...
દિલ્હીમાં આંદોલનાકીર ખેડૂતોએ આઠ ડિસેમ્બરે આપેલા ભારત બંધના એલાનને ગુજરાતના પણ ઘણા સંગઠનોએ આ અંદોલનને ટેકો આપ્યો છે. ભારત બંધના એલાનને સફળ બનાવવા માટે...
રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, બીજી બાજુ, હજુ રસી આવતાં પણ એકાદ મહિનો થાય એમ હોવાથી કોરોના વધારે પ્રસરે નહીં તેટલા માટે અમદાવાદ...
ગીર-સોમનાથ જિલ્લાના તાલાલામાં મંગળવારની રાત્રીથી સોમવારની વહેલી સવાર સુધીમાં ભૂકંપના 19 આંચકા આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા 1.7થી 3.3ની રહી હતી અને કોઇ જાનહાની કે...
દિવાળી પછી કોરોનાના કેસોમાં ઉછાળાને પગલે રાજ્યમાં મહાનગરોમાં લાદવામાં આવેલા રાત્રિ કરફ્યૂને લંબાવવામાં આવે શક્યતા છે. રાજ્યના મહાનગરોમાં 21 ડિસેમ્બર સુધી રાત્રિ કરફયૂ લંબાવવામાં...
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે રવિવારે જારી કરેલા ડેટા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,455 નવા કેસ નોંધાયા હતા. આની સામે 1,485 દર્દીઓ સાજા...
ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જી. આર. ઉધવાણીનું શનિવારે સવારે કોરોનાથી નિધન થયું છે. થોડા દિવસ પહેલા તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. શુક્રવારે રાત્રે તેમની...