કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં મંગળવારે રાત્રે કોટડા-જડોદરા ખાતે ભગવાન ગણપતિના પંડાલ પર પથ્થરમારાની ઘટના બનતા કોમી તંગદિલી ફેલાઈ હતી. પોલીસે ગણેશજીની મૂર્તિ ખંડિત કરવા...
અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની મેટ્રો ટ્રેન સર્વિસનો 16 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુભારંભ કરાવશે. તેનાથી બંને શહેરો વચ્ચેના ટ્રાન્સપોર્ટેશન સર્વિસમાં મોટો સુધારો થશે. ગુજરાત...
ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ નેશનલ હાઈવે પર સોમવારે થયેલા ભયાનક ભૂસ્ખલમાં સુરતના તીર્થયાત્રી સહિત પાંચ લોકોના મોત થયા હતાં અને ત્રણ ઘાયલ થયા હતા.મંગળવારે...
ભારતમાં ચાઇનીઝ લસણ સામે 2014થી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં ગેરકાયદે રીતે આવતા આ વિદેશી ચલણ સામે ગુજરાતના વેપારીઓએ મંગળવારે ઉગ્ર વિરોધ ચાલુ કર્યો...
મોદી સરકારે સોમવારે ગુજરાતના સાણંદમાં રૂ.3,307 કરોડનું સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવા માટે કેનિસ સેમિકોનની દરખાસ્તને મંજૂરી આપી હતી. આ પ્લાન્ટમાં દરરોજ 6.3 મિલિયન ચિપ્સ બનાવવાની...
ભારતની મુલાકાતે આવેલા અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે નવી દિલ્હીમાં સોમવારે વ્યાપક...
સુરતના સૈયદપુરા વિસ્તારમાં રવિવારની રાત્રે ગણપતિ પંડાલ પર મુસ્લિમોના પથ્થરમારા પછી બીજા દિવસે સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસે તોફાની તત્વોને પાઠ ભણાવતા જ્યાથી પથ્થરમારો...
સુરતના વરિયાવી લાલ ગેટ વિસ્તારમાં રવિવાર રાત્રે ગણેશ ઉત્સવના પંડાલ પર મુસ્લિમોના ટોળાના પથ્થરમારા પછી કોમી તંગદિલી સર્જાઈ હતી. પોલીસે ઓછામાં ઓછા 37 લોકોને...
ગુજરાતના કચ્છ જિલ્લામાં ભારે વરસાદના થોડા દિવસો પછી આશરે ચાર દિવસમાં એક રહસ્યમય બિમારીને કારણે ચાર બાળકો સહિત 13 લોકોના મોત થયા હતાં. ડોકટરો...
કોરોના મહામારી પછી ગુજરાતમાં બિનનિવાસી ભારતીયો (NRI)ની બેન્ક ડિપોઝિટમાં ઉછાળો આવ્યો છે. સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી (SLBC)-ગુજરાતના તાજેતરના અહેવાલ મુજબ અમદાવાદ જિલ્લામાં NRI થાપણોમાં...