શ્રી ચિત્રકુટધામ તલગાજરડામાં શનિવારે હનુમંત જન્મોત્સવ પ્રસંગે વિવિધ પ્રતિભાઓને 'હનુમંત સન્માન' અને વિવિધ સન્માન અર્પણ થયાં હતા. આ ત્રિદિવસીય હનુમાન જન્મોત્સવ પ્રસંગે શ્રી મોરારિબાપુએ...
જાણીતા કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું 95 વર્ષની ઉંમરે શનિવારે અમદાવાદમાં નિધન થયું છે. નૃત્યના ક્ષેત્રમાં તેમના પ્રદાનને ધ્યાનમાં રાખીને ભારત સરકારે તેમને આ વર્ષે...
સુરતમાં શુક્રવારે સવારે એક રેસિડેન્શિયલ ટાવરમાં ભીષણ પછી ટેરેસ પર ફસાયેલા 18 લોકોને બચાવી લેવામાં આવ્યા હતાં.શહેરના વેસુ વિસ્તારમાં આવેલી બહુમાળી હેપ્પી એક્સેલન્સિયા ઇમારતના...
કેનેડામાં 28મી એપ્રિલે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં ગુજરાતી મૂળના 4 ઉમેદવારો પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. તેમાં જયેશ બ્રહ્મભટ્ટ, સંજીવ રાવલ, અશોક પટેલ અને...
ગુજરાત સહિત સમગ્ર ઉત્તરભારતમાં ગુરુવારે પણ કાળકાળ ગરમીનો પ્રકોપ ચાલુ રહ્યો હતો. રાજસ્થાનના બાડમેરમાં બુધવારે રાજ્યનું સૌથી વધુ 46.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું....
ગુજરાત સરકારે ધારાસભ્ય માટે સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના હેઠળની ગ્રાન્ટને હાલના રૂ. ૧.૫ કરોડથી વધારીને રૂ.૨.૫ કરોડ કરી છે. વધારાના ફાળવણીનો અડધો ભાગ જળ...
મેલબોર્નના બરવુડમાં વિન્ટન સ્ટ્રીટ પર નવસારી જિલ્લાના બિલિમોરાના મિહિર દેસાઇ નામના યુવકની તેના રૂમ પાર્ટનરે કથિત રીતે ચપ્પાના ઘા મારી ઘાતકી હત્યા કરી હતી....
અમદાવાદમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (એઆઈસીસી)ના અધિવેશન દરમિયાન ગુજરાતમાં કોંગ્રેસને ફરીથી સત્તામાં લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરતો એક ખાસ ઠરાવ પસાર કરાયો હતો. રાજ્યમાં...
જૈન મુનિ તરુણ સાગરની મજાક ઉડાવવા બદલ રાજકીય વિશ્લેષક તેહસીન પૂનાવાલાને રૂ.10 લાખનો દંડ ફટકારવાનો આદેશ રદ કરતાં સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું હતું કે...
અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં પાર્ટીના મહાસચિવ સચિન પાયલટે જણાવ્યું હતું કે કોંગ્રેસ તેના જિલ્લા એકમોને વધુ મજબૂત બનાવશે. જિલ્લા પ્રમુખોને વધુ સત્તા આપીને તેમની...