આણંદ જિલ્લાના અંકલાવ તાલુકાના અંબાવ ગામમાં સોમવારે મહિલા સરપંચ અને તેના પરિવાર વિરુદ્ધ મુખ્યપ્રધાનને ફરિયાદ કરનાર એક ખેડૂતને જીવતો સળગાવી દેવાનો પ્રયાસ થતાં ચકચાર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 જાન્યુઆરીએ રાજકોટ શહેરમાં કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટેની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નું ઉદ્ઘાટન કરશે. કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર પર...
ભારત 15 ઓગસ્ટ 2027માં પ્રથમ બુલેટ ટ્રેન કાર્યરત બનશે. કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ગુરુવારે જાહેરાત કરી હતી કે ભારતને 15 ઓગસ્ટ 2027ના રોજ...
અમદાવાદમાં ૧૪મા ઇન્ટરનેશનલ ફ્લાવર શો ૨૦૨૬માં સૌથી મોટા 'ફૂલ મંડલા' અને સૌથી મોટા 'ફૂલ પોટ્રેટ' માટે બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બન્યાં હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે...
નર્મદા જિલ્લાના એકતાનગરમાં ૧૧ જાન્યુઆરી, રવિવારના રોજ “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬” સરદાર સરોવર નર્મદા બંધના વ્યૂ પોઈન્ટ-૧ ખાતે યોજાનાર છે. જેના આગોતરા આયોજનના ભાગરૂપે જિલ્લા...
સુરેન્દ્રનગર જિલ્લામાં આશરે રૂ.1500 કરોડના કથિત જમીન કૌભાંડ કેસમાં મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલની શુક્રવાર, 2...
ગુજરાતથી લઇને દિલ્હી સુધી વિસ્તરતી અરવલ્લી પર્વતમાળા અંગેના મોટા વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે સોમવારે આ પર્વતમાળાની સુધારેલી વ્યાખ્યા સ્વીકારતા ગયા મહિનાના પોતાના આદેશ પર...
રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ ઓથોરિટી (NTCA)એ મધ્ય ગુજરાતના રતનમહાલ વન્યજીવન અભયારણ્યમાં વાઘની હાજરીની પુષ્ટિ કરી કરતાની સાથે ગુજરાતે 33 વર્ષ પછી 'ટાઇગર સ્ટેટ' તરીકેનો દરજ્જો...
ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર પદેથી જેઠાભાઈ ભરવાડે ગુરુવારે સ્પીકર શંકર ચૌધરીને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. સ્પીકરે તેમનું રાજીનામું સ્વીકારી લીધું હતું. તેમના રાજીનામા...
ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે ભારતીય મૂળના ફિઝિશિયન પદ્મજા પટેલની ન્યુટ્રીશન એડવાઈઝરી કમિટિમાં નિયુક્તિ કરી છે. મિડલેન્ડ સ્થિત ચિકિત્સક પદ્મજા પટેલ 1 સપ્ટેમ્બર, 2029 સુધી...
















