ગુજરાતના વિજય રૂપાણીએ મંગળવારે 2021થી 2025 માટે નવી પ્રવાસન નીતિની જાહેરાત કરી હતી. આ નીતિમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ કરવા માટે વિવિધ સબસિડી અને રાહતોની...
સુપ્રીમ કોર્ટે સોમવારે ત્રણ કૃષિ કાયદાના અમલને મોકૂફ રાખ્યો હતો તથા આંદોલનકારી ખે઼ડૂતો અને સરકાર વચ્ચે મંત્રણા માટે કૃષિ નિષ્ણાતોની સમિતિ બનાવવાની જાહેરાત કરી...
કોરોના સામે રસીકરણ અભિયાન 16મી જાન્યુઆરીથી ચાલુ થવાનું છે ત્યારે એર ઇન્ડિયાની કાર્ગો ફ્લાઇટ મારફત વેક્સિનનો 2.76 લાખનો સ્ટોક સોમવારે અમદાવાદ એરપોર્ટ પર આવી...
ભારત સરકારે સોમવારે જણાવ્યું હતું કે ભારતના દસ રાજ્યોમાં બર્ડ ફ્લૂને અત્યાર સુધી પુષ્ટી મળી છે. સરકારે જળાશયો, બર્ડ માર્કેટ, ઝૂ અને પોલ્ટ્રી ફાર્માના...
ગુજરાતમાં સોમવારથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો તથા છેલ્લાં વર્ષના વિદ્યાર્થીઓ માટેની કોલેજોનો ફરી પ્રારંભ થયો હતો. કોરોના અંગેની સરકારની ગાઇડલાઇનનું પાલન...
કોંગ્રેસના વયોવૃદ્ધ નેતા અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના રવિવારે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અમદાવાદ વીએસ સ્મશાનગૃહ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 94...
કોરોના મહામારી વચ્ચે સોનાના વૈશ્વિક ભાવમાં ઉછાળો અને નીચી માગને કારણે વર્ષ 2020માં ગુજરાતમાં સોનાની આયાત તીવ્ર ઘટીને ચાર વર્ષના નીચા સ્તરે ગઈ હતી....
સુરતમાં એક મહિના પહેલા વાહન દલાલે કરેલી આત્મહત્યાના કેસમાં રવિવારે ચોંકાવનારો ખુલાસો થયો હતા. કોરોના લોકડાઉનને દરમિયાન વોચમેનના પ્રેમમાં પડેલી પત્નીના ત્રાસને કારમે આ...
ભારતમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સિનેશનનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રવિવારે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં વેક્સીન આપવા માટે ડેટાબેઝનું...
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન માધવસિંહ સોલંકીનું (94) શનિવારે ગાંધીનગરમાં નિધન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સદગતને ટ્વીટર દ્વારા શ્રદ્ધાંજલી...