ગુજરાતમાં કોરોનાના નવા કેસ અને મોતની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. રવિવારે સાંજે સરકારે જારી કરેલી માહિતી મુજબ રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાથી એકપણ...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીના પુત્રી સોનલ મોદીએ 21મી ફેબ્રુઆરીએ યોજાનારી અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી લડવા માટે રવિવારે દાવેદારી નોંધાવી હતી. તેમણે અમદાવાદના...
વડોદરામાં કોરોના રસીકરણ અભિયાન દરમિયાન એસ એસ જી હોસ્પિટલમાં રસી લીધા બાદ 30 વર્ષના સફાઇ કર્મચારીનું રવિવારે મોત થયું હતું. આ યુવકના મોતથી હોબાળો...
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી તીવ્ર ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. આવનારા દિવસોમાં રાજયના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ વધુ ઠંડું રહેવાનું અનુમાન રાજ્યના ઇન્ડિયન મેટરોલોજી ડિપાર્ટમેન્ટ...
ગુજરાત સહિત દેશમાં કોવિડ-19 સંક્રમણને રોકવા અંગેની ભારત સરકારના ગૃહ મંત્રાલયે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના નિર્દેશો મુજબ તા.૨૭ જાન્યુઆરીના બહાર પાડેલી માર્ગદર્શિકાનું ગુજરાતમાં પણ...
ગુજરાત સરકારે રાજકોટમાં નાગલપુરમાં નવી જીઆઈડીસી બનાવવાની જાહેરાત કરી છે. અહીં મેડિકલ પાર્ક બનાવવા માટે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને 136 હેક્ટર જમીનની ફાળવણી છે, રાજકોટના...
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ પોતાના ઉમેદવારોની યાદી ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં જારી કરે તેવી ધારણા છે. પક્ષમાં ચૂંટણી મેદાને ઉતારવા ઉમેદવાર પસંદગી કરવાનો ધમધમાટ...
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વડપણ હેઠળ બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં ધોરણ 9 અને 11ની સ્કૂલો પહેલી ફેબ્રુઆરીથી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સરકારે...
પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોની જાહેરાત કરાઈ છે. ગુજરાતના અગ્રણીઓને આ સન્માન આપવામાં આવ્યો છે, જેમાંથી ત્રણને તે મરણોત્તર અપાશે. કુલ...
કોરોના મહામારીના દસ મહિના પછી પહેલી વખત અમદાવાદમાં એક પણ વ્યક્તિનું કોરાનાથી મોત થયું ન હતું. રાજ્યમાં કોરાનાથી મહીસાગર જીલ્લામાં માત્ર એક વ્યક્તિનું મોત...