ગુજરાતમાં 29 જુલાઈ સુધીમાં વેક્સિનેશન માટે પાત્રતા ધરાવતા વ્યક્તિઓ પૈકી ૫૦% કરતાં વધુ વ્યક્તિઓ કોરોના રસી લઇ ચૂક્યા છે. રાજ્યમાં કુલ ૩.૨૬ કરોડ ડોઝ...
કોરોના મહામારીના કપરા સમયમાં ગુજરાત લોકોએ ગુજરાન ચલાવવા 22 ટન સોનાનું વેચાણ કર્યું હતું. આ ડેટા દર્શાવે છે, કે મહામારીએ લોકોની આર્થિક સ્થિતિ ડામડોળ...
દેશના જુદા જુદા ઝૂમાથી કેવડિયામાં વિવિધ પ્રાણીઓ લાવવા માટે ગુજરાતના 40 સિંહ બીજા રાજ્યોમાં મોકલવામાં આવશે. આ એક્સ્ચેન્જ પ્રોગ્રામ હેઠળ આવનારા તમામ પ્રાણીઓને કેવડિયામાં...
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હેઠળની રાજ્ય સરકારના પાંચ વર્ષની ઉજવણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉજવણીમાં પાંચ વર્ષમાં...
ઊંઝા શ્રી ઉમિયા માતાજી સંસ્થાનના અમદાવાદ ખાતે સોલા કેમ્પસમાં 74000 ચોરસ વાર જમીનમાં મા ઉમિયાનું ભવ્ય મંદિર સહિત ધર્મ, શૈક્ષણિક, આરોગ્ય સંકુલના 1500 કરોડના...
A person who was declared dead of corona two years ago in a Vadodara hospital returned home
ગુજરાતમાં કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડાને પગલે રાજ્ય સરકારે બુધવારે કોરોના નિયંત્રણોમાં વધુ છૂટછાટ આપી હતી. રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રી કરફ્યુના સમયમાં એક કલાકનો ઘટાડો...
ગુજરાત સરકારે બુધવારે કોરોના માટેના આરટી-પીસીઆર ટેસ્ટના ભાવમાં મોટો ઘટાડો કર્યો હતો. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વડપણ હેઠળ યોજાયેલી બેઠક બાદ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન...
ગુજરાતમાં હડપ્પન સંસ્કૃતિના શહેર ધોળાવીરાને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે, એમ યુનેસ્કોએ મંગળવારે જણાવ્યું હતું. ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર...
કોરોનાની કાળમુખી મહામારી બાદ લોકોમાં દાનધર્મનો મહિમા વધ્યો હોય તેમ છે. ગુજરાતના પ્રખ્યાત મંદિરોની દાનપેટીઓ ફરી છલકાઈ રહી છે. સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર હોય કે...
પોર્ન ફિલ્મ બનાવવાના કેસમાં ધરપકડ થયા બાદ ઇન્ડિયન બ્રિટિશ બિઝનેસમેન રાજ કુન્દ્રાની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદના એક વેપારીએ રાજ કુન્દ્રાની કંપની...