વિશ્વવિખ્યાત શિક્ષણ સંસ્થા આઈઆઈએમ અમદાવાદના લુઈસ કાનને ડિઝાઇન કરેલી ડોર્મિટરી તોડી પાડવાના વિવાદાસ્પદ નિર્ણય સામે હવે એલ્યુમની (ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ) સહિત વિશ્વિક સ્તરે રોષ ફેલાયો...
ગુજરાતના કચ્છમાં બુધવારે સવારે આશરે 9.46 કલાકની આસપાસ 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જોકે આ ભૂકંપથી કોઇ જાનહાની કે નુકસાનના અહેવાલ નથી. ભૂકંપનું...
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મંગળવારે ભાજપમાંથી રાજીનામુ આપી દેતા રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. પરંતુ આ જાહેરાત બાદ થયેલા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી...
શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સંસ્થાન દ્વારા ધાર્મિક કાર્યક્રમોની સાથે જનહિત અને સેવાકીય પ્રવૃત્તિઓને પણ શિક્ષાપત્રીના નિયમો મુજબ પ્રાધાન્ય આપવામાં આવે છે. શિયાળાની કડકડતી...
મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યમાં રિન્યુએબલ એનર્જીના વિકાસને પ્રોત્સાહન આપી નવી ઊંચાઈ પર લઈ જવા માટે રાજય સરકારે હકારાત્મક પ્રયાસો કરી...
મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં એનર્જીથી આયુર્વેદ સુધીની શોધ-સંશોધન અને શ્રેષ્ઠ સમયાનુકુલ શિક્ષા દીક્ષા દ્વારા સ્કિલ્ડ-કુશળ યુવા શક્તિના નિર્માણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ...
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો.જયંતી રવિએ જણાવ્યુ છે કે, વૈશ્વિક મહામારી કોરોના સામે નાગરિકોને સુરક્ષિત કરવા માટે ટૂક સમયમાં રસી ઉપલબ્ધ થનાર...
કેવડિયા ખાતે વિશ્વના વિરાટતમ વ્યક્તિત્વ એવા સરદાર સાહેબની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના છત્ર હેઠળ...
ભરુચના ભાજપના વિવાદાસ્પદ મનસુખભાઇ વસાવાએ સંસદ સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. તેમણે પોતાનું નારાજીનામું ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને રાજીનામાનો પત્ર મોકલી આપ્યો છે....
બનાસકાંઠા જિલ્લાના ભાભર પાસે રવિવારની રાત્રે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા હતા અને બે વ્યક્તિ ઘાયલ થયા...