સૌરાષ્ટ્રના 12 સપ્ટેમ્બરની રાત્રીથી 13 સપ્ટેમ્બર સુધી ભારે 3થી 30 ઇંચ સુધીના અભૂતપૂર્વ વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ હતી અને 7,000 લોકોનું સ્થળાંતર કરવામાં...
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં મંગળવાર, 14 સપ્ટેમ્બરની સવારમાં જ પફ બનાવવાના કારખાનાંમાં ગેસ લિકેજ થતા ગૂંગશામણને કારણે ઓછામાં ઓછા ત્રણ કર્મચારીઓના મોત થયા હતા. આ...
સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર અને જુનાગઢ સહિતના વિસ્તારોમાં રવિવાર, 12 સપ્ટેમ્બરની રાત્રેથી ચાલુ થયેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ હતી. સાંબેલાધાર વરસાદને કારણે...
ગુજરાતના નવનિયુક્ત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંઘીનગર ખાતે યોજાયેલા એક સમારંભમાં સોમવારે 2.20 કલાકે હોદ્દો અને ગુપ્તતાના શપથ લીધા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને શપથ...
સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર અને જુનાગઢ સહિતના વિસ્તારોમાં રવિવારની રાત્રેથી ચાલુ થયેલા ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સાંબેલાધાર વરસાદને કારણે નીચાવાણા અનેક ગામો...
ગુજરાતના નવા મુખ્યપ્રધાન તરીકે નિયુક્ત થયેલા ભુપેન્દ્ર પટેલે રવિવારે સાંજે રાજભવન જઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સમક્ષ રાજ્યમાં તેમના નેતૃત્વની નવી સરકારની રચના માટેનો દાવો...
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના શનિવારે રાજીનામા પછી રવિવારે ભાજપના વિધાયક દળની બેઠકમાં નવા મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી હતી. ગાંઘીનગરમાં ભાજપના કાર્યાલય...
ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનુ મુખ્યપ્રધાન બનવાનુ સ્વપ્ન ફરીએકવાર રોળાઈ ગયું હતું.
નવા મુખ્યપ્રધાન તરીકેના દાવેદારોમાં જેમના...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિર્ણયોમાં સરપ્રાઇઝ આપવાની પરંપરા જાળવી રાખીને અમદાવાદના ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલને ગુજરાતના નવા મુખ્યપ્રધાન બનાવ્યા છે. ભુપેન્દ્ર પટેલ કડવા પાટીદાર...
રાજ્યમાં ચોમાસાએ ઓગસ્ટ મહિનામાં રાહ જોવડાવ્યા બાદ સપ્ટેમ્બરમાં મેઘરાજા મહેરબાન થયા છે.ગુજરાતમાં શનિવાર સુધીના છેલ્લાં દસ દિવસમાં સરેરાશ 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો....














