ગુજરાતમાં ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ગુજરાત ભાજપના પ્રમુખ સી આર પાટીલે બુધવારે કુલ 12 સભ્યોના ભાજપના પાર્લામેન્ટ્રી બોર્ડની જાહેરાત...
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મંગળવારે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને કમલમ્ રાખવાનો નિર્ણય કર્યો છે. વિજય રૂપાણીએ કહ્યું કે ડ્રેગન ફ્રૂટનો...
અમદાવાદમાં 16 જાન્યુઆરીએ 1,115 ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફને કોરોના વિરોધી વેકિસન આપ્યા બાદ સોફટવેર 'કો-વીન'માં ખામી સર્જાતા રવિવાર અને સોમવારે વેકિસન આપવાની કામગીરી બંધ...
સુરત જિલ્લાના કીમ ચાર રસ્તાથી માંડવી જતા રોડ નજીક ફુટપાથ ઉપર સૂતેલા 20થી વધુ મજૂરો પર ડમ્પર ટ્રક ફરી વળતા એક બાળક સહિત 13...
64 projects approved for development of famous pilgrimage sites in Gujarat
ગુજરાતમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વરણી કરવામાં આવી છે. સોમનાથ મંદિર ટ્રસ્ટની સોમવારે યોજાયેલી વર્ચ્યુઅલ બેઠકમાં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડિયો-કોન્ફરન્સિંગ સોમવારે મારફત સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કર્યું છે. આ પ્રોજેક્ટ્સ આશરે રૂ.12,020 કરોડનો છે. સુરતના વિકાસની ગતિને વધુ ગતિ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વિડિયો કોન્ફરન્સ મારફત અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ -2 અને સુરત મેટ્રો પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું. ફેઝ-2ના કોરિડોર-1 હેઠળ મોટેરા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વિડિયો કોન્ફરિંગ મારફત ગુજરાત સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીને દેશના 6 રાજ્યો સાથે જોડતી 8 ટ્રેનોને લીલીઝંડી આપીને પ્રારંભ કરાવ્યો હતો....
મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ કોરોના રસીકરણનો રાજ્યવ્યાપી પ્રારંભ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી કરાવ્યો છે. આ પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલની ઉપસ્થિત રહ્યા હતા. રૂપાણીએ આ...
અમદાવાદમાં યોજાયેલા રામમંદિર નિર્માણ નિધિ સમર્પણ કાર્યક્રમમાં લવ જેહાદ મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, વિધર્મીઓ શા...