કોરોના મહામારીના દસ મહિના પછી પહેલી વખત અમદાવાદમાં એક પણ વ્યક્તિનું કોરાનાથી મોત થયું ન હતું. રાજ્યમાં કોરાનાથી મહીસાગર જીલ્લામાં માત્ર એક વ્યક્તિનું મોત...
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસે તામ્રધ્વજ સાહુને ઓબ્ઝર્વર બનાવ્યા : સાતવની પાંખો કપાઇ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ છે, ત્યારે કોંગ્રેસ હાઇકમાન્ડે છત્તીસગઢના ગૃહરાજ્ય પ્રધાન તામ્રધ્વજ સાહૂને કોઓર્ડિનેશન કમિટી અને કેમ્પેઇન કમિટીના નિરીક્ષક તરીકે જવાબદારી...
ગુજરાતમાં ધો.૧૦ અને ૧૨ની સ્કૂલો ૧૧મી જાન્યુઆરીથી શરૂ કર્યા બાદ સરકાર હવે ધો.૯ અને ૧૧ના વર્ગો ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ચાલુ કરવાની વિચારણા કરી રહી...
ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ મેળવવા માગતા ઉમેદવારે નિયમો બનાવ્યા છે. ભાજપ ઉમેદવાર માટેના ફોર્મમાં કોલમ રાખી છે કે અયોધ્યામાં રામજન્મભૂમિમાં દાન આપ્યુ છે...
ગુજરાતમાં રાજ્ય ચૂંટણી પંચે શનિવારે સાંજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. જેમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓ 21 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં યોજાશે...
મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના ઊદ્યોગ અને ખાણ વિભાગે અદાણી પોર્ટસ એન્ડ SEZ લિમિટેડ સાથે સાણંદમાં ઓટોમોબાઇલ હબ નજીક વિરોચનનગરમાં ૧૪પ૦ એકર...
સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા શનિવારે બારડોલી તાલુકાના હરિપુરા ગામે આયોજીત નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતિની ‘પરાક્રમ દિન’ તરીકેની ઉજવણીના અવસરે મુખ્યમંત્રી વિજયભાઈ...
નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લો તરીકે વિશ્વ પ્રસિદ્ધ મોઢેરાનું સૂર્યમંદિર રાજપથની શોભામાં અભિવૃદ્ધિ કરશે. ઉત્કૃષ્ટ શિલ્પ-સ્થાપત્ય અને સંસ્કૃતિના બેનમૂન સમન્વયસમા મોઢેરાના...
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શુક્રવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ખુલ્લા મેદાનમાં લગ્ન પ્રસંગ સહિત કોઈપણ કાર્યક્રમ યોજવામાં આવશે તો કોઈ પણ પ્રકારની...
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શુક્રવારે ગાંધીનગરમાં જણાવ્યું હતું કે અમેરિકાની જેમ હવે ગુજરાત ટ્રાફિક પોલીસને પણ બોડી કેમેરાથી સજ્જ કરાશે. ટ્રાફિક પોલીસના યુનિફોર્મ પર...