કોરોનાના કેસમાં જંગી વધારાને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને BRTS-AMTSની સિટી બસ સર્વિસ ગુરુવાર, 18 માર્ચથી અનિશ્ચિત સમય માટે બંધ કરી હતી. ગુજરાતમાં ૯૦ દિવસના...
સુરત મહાનગરપાલિકાએ શહેરમાં ગુજરાતની બહારથી આવતા લોકોને એક અઠવાડિયા સુધી ક્વોરન્ટાઈન રાખવાનો બુધવારે નિર્ણય કર્યો હતો. આ નિયમનો ભંગ કરશે તેની સામે પોલીસ કેસ...
કોરોનાના પ્રકોપમાં ફરી વધારાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 18 માર્ચ 2021થી શહેરના બાગ-બગીચા, પ્રાણી સંગ્રહાલય, કાંકરિયા તળાવ બંધ રાખવાનો બુધવારે નિર્ણય કર્યો હતો. તેનાથી...
છેલ્લાં એક સપ્તાહમાં ગુજરાતમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. મંગળવાર, 16 માર્ચે રાજ્યમાં કોવિડ-19ના 954 કેસ નોંધાયા હતા અને બે વ્યક્તિના મોત થયા...
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ઇંગ્લેન્ડ સામેની ક્રિકેટ મેચ બાદ વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને રાજ્ય સરકારે 17 માર્ચથી ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા,...
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે અમદાવાદમાં કોરોનાના કેસોમાં ફરી વધારો થતાં અમદાવાદમાં સોમવારે નવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા હતા. શહેરના 8 વિસ્તારમાં...
ગુજરાતમાં કોરોના વાઇરસ ફરી માથુ ઊંચકી રહ્યો છે. સરકારે રવિવારે સાંજે જાહેર કરેલી માહિતી મુજબ રાજ્યમાં છેલ્લાં 24 કલાક કોરોનાના 810 નવા કેસ નોંધાયા...
ગુજરાતમાં નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓની સંખ્યા 2018માં તેના પ્રારંભ પછી 50 લાખના આંકને વટાવી ગઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એક...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની આઝાદીના 75માં વર્ષની ઉજવણી પ્રસંગે અમદાવાદના ગાંધી આશ્રમથી દાંડીયાત્રને પ્રસ્થાન કરાવીને રાષ્ટ્રવ્યાપી આઝાદી કા અમૃત મહોત્સવનો શુક્રવારે પ્રારંભ કરાવ્યો...
રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકે ડો.પ્રદીપ ડવની અને ડેપ્યુટી મેયર તરીકે ડો.દર્શિતા શાહની નિયુક્તિ શુક્રવારે નિયુક્તિ કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે...