ગુજરાતમાં સરકારના શિક્ષણ વિભાગ બહાર પાડેલા ઠરાવમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં આવેલ તમામ બોર્ડની પ્રાથમિક શાળાઓના ધોરણ ૬ થી ૮ માટે વર્ગખંડ શિક્ષણ પુનઃ શરૂ...
ભાજપે ગુજરામાં 28 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભરૂચ જિલ્લામાં 31 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા છે. ભરૂચના ભાજપ પ્રમુખ મારુતસિંહ અટોદરિયાએ જણાવ્યું...
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની 21 અને 28 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટે કોંગ્રેસે ગુરુવારે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો. પક્ષે ચૂંટણી ઢંઢેરાને 'શપથ પત્ર'નું નામ આપતા...
અમદાવાદ મહાનગરપાલિકીની 21 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીમાં ભાજપે 46 પાટીદાર, 45 ઓબીસી, 17 બ્રાહ્મણ અને આઠ ક્ષત્રિય ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપમાં સૌથી વધુ ઉમેદવારો...
ગુજરાતની મહાનગરપાલિકાની ચૂંટણીમાં મંગળવારે ઉમેદવારી ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો. તેનાથી હવે ઉમેદવારોનું અંતિમ ચિત્ર ઊભું થયું છે.
ગુજરાતની 6 મહાનગર પાલિકાઓમાં ચૂંટણી લડવા 2299...
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીને મુદ્દે મતભેદને પગલે સોમવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ મંગળવારે રાજીનામું પાછું ખેંચી લીધું હતું.
ખેડાવાલાએ સોમવારે ગુજરાત...
ગુજરાતમાં ચોતરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કારણે રાજકિય ઘમાસાણ જોવા મળી રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય પક્ષોમાં ટિકિટ ફાળવણી મુદ્દે આંતરિક વિખવાદ બહાર...
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય અને મહાનગરપાલિકાની ચૂંટણીઓનો પ્રચાર ચાલુ થઈ ગયો છે. આ વખતે ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી અને હૈદરાબાદ સ્થિત અસાઉદ્દીન ઓવૈસીની પાર્ટી...
ગોકુલધામ-નાર ખાતે તાજેતરમાં શ્રીજી ઐશ્વર્યધામનો તૃતીય પાટોત્સવ અને અનાથ દીકરીઓનો સમૂહલગ્નોત્સવ યોજાયો હતો. જેમાં વિધવા-ત્યક્તા બહેનોને સિલાઇ મશીન, દિવ્યાંગોને ટ્રાયસિકલ આપવામાં આવી હતી અને...
ગુજરાત હાઈકોર્ટની હીરક જયંતીની ઉજવણીનો શનિવારે પ્રારંભ થયો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિશેષ પોસ્ટલ સ્ટેમ્પનું વિમોચન કર્યું હતું....