ગુજરાતમાં મંગળવારે કોરોના વાઇરસના વિક્રમજનક 1,730 નવા કેસ નોંધાયા હતા, જે અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક કેસ છે. રાજ્યમાં ચાર વ્યક્તિના કોરોના સંક્રમણથી મૃત્યું...
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકડાઉન નહીં લાદવામાં આવે તેવી સ્પષ્ટતા કરી હોવા છતાં સુરતમાં કોરોનાના કેસમાં જંગી વધારાને પગલે લોકડાઉન કે વધુ કરફ્યૂની અટકળો...
સુરતના મોટા વરાછા વિસ્તારમાં મંગળવારે સિલ્વાસા પેરેડાઈઝ નામની નવનિર્મિત બિલ્ડીંગની સાઇટ પર અંડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં ખોદકામ દરમિયાન માટીની ભેખડ ધસી પડતા ઓછામાં ઓછા ચાર...
ગુજરાતમાં કોરોના ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. રાજ્યમાં સોમવારે કોવિડ-19ના વિક્રમજનક 1,640 નવા કેસ નોંધાતા લોકોની ચિંતામાં વધારો થયો હતો. કોરોનાથી ચાર...
ગુજરાતમાં શનિવારે કોરોના વાઇરસના નવા કેસો ચાલુ વર્ષના સૌથી વધુ નોંધાયા બાદ સરકારે હોળી-ધૂળેટીના તહેવારની ઉજવણી માટે રવિવારે આકરા નિયંત્રણો લાદ્યા હતા. લોકોની મર્યાદિત...
ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે આજે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કરી સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને...
ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે તેવામાં વધુ એક ચૂંટણીની શુક્રવારે જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી પંચે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો...
કોરોના વાઇરસના કેસોમાં ઉછાળાને પગલે ગુજરાતના બે મુખ્ય શહેરો અમદાવાદ અને સુરતમા 19 માર્ચથી નાઇટ કરફ્યૂના સમયગાળાને વધારીને રાત્રીના નવ વાગ્યાથી સવારના છ વાગ્યા...
ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર માથું ઉંચક્યું છે ત્યારે સરકારે રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં સ્કૂલો, કોલેજો 10 એપ્રિલ સુધી બંધ રાખવાનો ગુરુવાર, 18 માર્ચે આદેશ આપ્યો...
ગુજરાતમાં છેલ્લાં 15 દિવસથી કોરોનાના કેસોમાં ઉછાળાને પગલે લોકડાઉનની અટકળો વ્યક્ત થઈ રહી છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ગુરુવાર, 18 માર્ચે ગાંધીનગરમાં જણાવ્યું...