ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીને સોમવારે ગાંધીનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં 85 કિલોગ્રામ ચાંદીથી તોલવામાં આવ્યા હતા. મુખ્યપ્રધાને આ ચાંદી ગૌશાળાઓના કલ્યાણ માટે દાનમાં આપી હતી....
અમદાવાદ ખાતેની પ્રતિષ્ઠિત બિઝનેસ સ્કૂલ ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM-A) ખાતે સોમવારે વધુ 5 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કેમ્પસમાં કુલ કેસનો આંકડો 70...
કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં રવિવારે હોળીની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી થઈ હતી. લોકોએ હોલિકા દહન દરમિયાન ઠેર-ઠેર કોરોનાના નાશ માટે પ્રાર્થના કરી હતી....
ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં રવિવારે કોરોના વાયરસના નવા 2,270 કેસો નોંધાયા હતા અને 1,605 દર્દીઓ સાજા થયા થયા...
ગુજરાતમાં કોરોના વાઇરસના દૈનિક કેસોમાં દરરોજ વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં શુક્રવારે 2,190 નવા કેસ સાથે સૌથી વધુ દૈનિક કેસનો નવો રેકોર્ડ બન્યો હતો....
ગુજરાતમાં ગુરુવારે કોરોના વાઇરસના વિક્રમજનક 1,961 નવા કેસ નોંધાયા હતા અને સાત વ્યક્તિના મોત થયા હતા. આની સામે 1,405 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં...
ગુજરાતમાં બુધવારે કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ 1,790 કેસ નોઁધાતા અને આઠ વ્યક્તિના મોત થતાં ખળભળાટ મચી ગયો હતો. બીજી બાજુ આજે 1,277 દર્દીઓ...
વડોદરમાં મકરપુરા વિસ્તારમાં બુધવારે અગરબત્તીના કારખાનમાં ભીષણ આગની ફાટી નીકળી હતી જોકે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનીના અહેવાલ મળ્યા ન હતા. ફેટકરીની આગે જોતજોતામાં વિકરાળ...
મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના વિક્રમજનક નવા કેસને કારણે ગુજરાત સરકારે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવતા મુસાફરો માટે કોરોના નેગેટિવ રિપોર્ટ ફરજિયાત બનાવ્યો છે. રાજ્ય સરકારે મંગળવારે નવો...
ગુજરાત વિધાનસભાના પહેલી માર્ચથી બજેટ સત્રના પ્રારંભ પછી ઓછામાં ઓછા આઠ ધારાસભ્યો કોરોના પોઝિટિવ બન્યાં છે. મંગળવારે કોંગ્રેસના બે અને ભાજપના એક ધારાસભ્ય કોરોના...