ગુજરાતમાં સોમવારે કોરોના વાઇરસના વિક્રમજનક 6,021 નવા કેસ નોંધાયા હતા અને 55 દર્દીના મોત થયા હતા. નવા કેસની સામે 2,854 લોકો કોરોનાથી રિકવર થયા...
ગુજરાત હાઇ કોર્ટે સોમવારે રાજ્યમાં કોરોનાની સ્થિતિ અને લોકોને પડતી મુશ્કેલીના મુદ્દે રાજ્ય સરકારની આકરી ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે રાજ્યની વાસ્તવિક સ્થિતિ સરકારના...
ગુજરાતમાં હવે કોરોના વાયરસનું સંક્રમણ બેકાબૂ થતું જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં રવિવારે કોરોના વાયરસના નવા 5469 કેસો નોંધાયા હતા અને 54 દર્દીના મોત...
ગાંધીનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી મોકુફ રાખવાનો રાજ્ય ચૂંટણી પંચે નિર્ણય લીધો છે. રાજ્યમાં કોરોના વાઇરસના કેસમાં નોંધપાત્ર વધારો થતાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત...
ગુજરાતમાં કોરાનાએ હાકાકાર મચાવ્યો છે. રાજ્યમાં શુક્રવારે વિક્રમજનક 4,541 નવા કેસ નોંધાયા હતા અને 42 દર્દીના મોત થયા હતા. નવા કેસ સામે રાજ્યમાં 2,280...
સુરતમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે અને દરરોજ અનેક લોકોના મોત થઈ રહ્યા છે અને સ્મશાનગૃહોમાં વેઇટિંગ છે. તેનાથી મહાનગરપાલિકાના કર્મચારી અને નગર પ્રાથમિક શિક્ષણ...
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતકી પુરવાર થઈ રહી હોવાથી ગુજરાતના અનેક ગામડાઓ સાવચેતીના પગલાં રૂપે સ્વૈચ્છિક રીતે બંધ પાડી રહ્યા છે. બનાસકાંઠાના ભાભર, મોરબીના...
સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં બેફામ વધારો થઈ રહ્યો હોવાથી ગાંધીનગરમાં આવેલા વિખ્યાત અક્ષરધામ મંદિરને દર્શનાર્થીઓ માટે તારીખ 9 એપ્રિલ, 2021થી 30 એપ્રિલ, 2021...
સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ગુજરાતમાં ગુરુવારે કોરોના વાયરસના નવા 4,021 કેસો નોંધાયા હતા અને 35 દર્દીના મોત થયા હતા. નવા...
ગુજરાતના નાયબ મુખ્યપ્રધાની નીતિન પટેલે અમદાવાદની હોસ્પિટલમાં બેડની સંખ્યામાં 2,421નો વધારો કરવાની ગુરુવારે જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદમાં મંજૂશ્રી મિલ કેમ્પસમાં...