૫૧ શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ ગુજરાતના અંબાજી ખાતે આવેલી છે. આ શક્તિપીઠમાં ૧૭૦ વર્ષથી જૂની ચાલતી પરંપરામાં આજે પણ લાખોની સંખ્યામાં ભક્તો દૂર દૂરથી પગપાળા...
અમદાવાદ-મુંબઇ વચ્ચેના બહુચર્ચિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેની પ્રથમ ટ્રાયલ 2026માં સુરત અને બિલિમોરા વચ્ચે વચ્ચે શરૂ થશે. સરકાર આ પ્રોજેક્ટ માટે રૂ. 1 લાખ...
યુએસએની કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન સિસ્ટમની વિદ્યાર્થીની ધ્રુવી પટેલને મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ 2024ની વિજેતા જાહેર કરાઈ હતી. ન્યૂ જર્સના એડિસનમાં ધ્રુવી પટેલને ભારતની બહાર યોજાતી આ...
વિદેશથી આવતા પ્રી-વેરિફાઈડ ભારતીય નાગરિકો અને ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડધારકો માટે ઈમિગ્રેશન પ્રક્રિયાને ફાસ્ટ ટ્રેક પર મૂકતા પ્રોગ્રામનો હવે ટૂંક સમયમાં અમદાવાદ,...
આંધ્રપ્રદેશ ખાતેના જગવિખ્યાત તિરુપતિ મંદિરના લાડુના પ્રસાદમાં અગાઉની સરકારમાં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હોવાના આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન એન ચંદ્રબાબુ નાયડુના ગુરુવારના ચોંકાવનારા દાવાથી મોટો...
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે સુરત ઇકોનોમિક રિજન (SER) માટે માસ્ટર પ્લાન લોન્ચ કર્યો હતો અને કહ્યું કે તે 2047 સુધીમાં રાજ્યને 3.5 ટ્રિલિયન...
દેશભરમાં 7 સપ્ટેમ્બર ગણેશ ચર્તુર્થીથી શરૂ થયેલો ગણેશોઉત્સવનું ગણેશ વિસર્જન સાથે અનંત ચૌદશ એટલે 17 સપ્ટેમ્બરે સમાપન થયું હતું. નવ દિવસ સુધી પૂર્જા અર્ચના...
ન્યૂયોર્કના મેલવિલ ખાતે BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડની ઘટનાની ન્યૂયોર્ક ખાતેના ભારતના કોન્સ્યુલેટ જનરલે આકરી નિંદા કરી હતી અને જઘન્ય કૃત્યના ગુનેગારો સામે ત્વરિત કાર્યવાહી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે (16 સપ્ટેમ્બર) અમદાવાદમાં જણાવ્યું હતું કે ગુજરાત મારી જન્મભૂમિ છે અને ગુજરાતે મને જીવનની દરેક શીખ આપી છે. તમે લોકોએ...
સતત ત્રીજી ટર્મ ચૂંટાઈ આવ્યા પછી પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવાર, 16 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં યોજાયેલી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ...