ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની આઝાદીના 75માં વર્ષની ઉજવણી પ્રસંગે અમદાવાદના ગાંધી આશ્રમથી દાંડીયાત્રને પ્રસ્થાન કરાવીને રાષ્ટ્રવ્યાપી આઝાદી કા અમૃત મહોત્સવનો શુક્રવારે પ્રારંભ કરાવ્યો...
રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકે ડો.પ્રદીપ ડવની અને ડેપ્યુટી મેયર તરીકે ડો.દર્શિતા શાહની નિયુક્તિ શુક્રવારે નિયુક્તિ કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે...
સુરત મહાનગરપાલિકાના મેયર તરીકે હેમાલી બોઘાવાલા અને ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણીની શુક્રવારે વરણી કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તરીકે પરેશ પટેલ, શાસક...
ભારતની આઝાદીના 75મા વર્ષના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતેના ગાંધી આશ્રમથી આઝાદી કા અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. આ ઉજવણીના ભાગરૂપે...
દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચથી 'આઝાદી કા અમૃત મહોત્સવ' નામની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાવશે. આ ઉજવણીના...
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે કેયુર રોકડિયા અને ડેપ્યુટી મેયર તરીકે નંદાબેન જોશી તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ડૉ. હિતેન્દ્ર પટેલના નામની બુધવારે જાહેરાત...
અમદાવાદ મહાનગરપાલિકાના નવા મેયર તરીકે કિરિટ પરમાર અને ડેપ્યુટી મેયર તરીકે ગીતાબેન પટેલની બુધવારે નિયુક્તિ કરવામાં કરવામાં આવી છે. અમદાવાદના પાલડીમાં આવેલા ટાગોર હોલમાં...
ગુજરાતના ગીર અભ્યારણમાં 2019 અને 2020ના વર્ષમાં જુદા જુદા કારણોસર કુલ 313 સિંહ મોત થયા હતા, જેમાંથી 152 શાવક હતા, એમ રાજ્ય સરકારે વિધાનસભામાં...
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે તેવી અટકળો પર પૂર્ણવિરામ મુકતા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સોમવારે જણાવ્યું હતું કે રાજ્યમાં નિર્ધારિત સમયે જ ચૂંટણી યોજાશે....
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી કોરોનાના કેસોમાં વધારાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. રવિવારે સતત ત્રીજા દિવસેથી 500થી વધુ કેસ નોંધાયા હતા. સરકારે રવિવારે સાંજે...