ગુજરાતમાં બેકાબુ બનેલા કોરોનાના ફેલાવાના પગલે હાઈકોર્ટની ટકોર પછી મંગળવારે રાત્રે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરેલી જાહેરાતો મુજબ બુધવારથી રાજ્યના તમામ મોટા શહેરો -...
ગુજરાતમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારાને પગલે રાજ્ય સરકારે સોમવારે મહત્ત્વના સાત પગલાં લીધા હતા. મુખ્યપ્રધાન વિજયભાઇ રુપાણી અને નાયબ મુખ્યપ્રધાન નિતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં કોર...
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે. રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ જેવા મુખ્ય શહેરોની ખાનગી અને સરકારી કોવિડ હોસ્પિટલો ભરાઈ રહી છે. રાજ્યમાં કોરોનાની...
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2875 કેસો નોંધાયા હતા અને 14 વ્યક્તિના મોત થયા હતા. રાજ્યમાં 2,024 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં...
ગુજરાતના જાણીતા ગઝલકાર અને કવિ ખલીલ ધનતેજવીનું રવિવાર વહેલી સવારે વડોદરા ખાતે નિધન થયું હતું. તેઓ 86 વર્ષના હતા. તેમને થોડા કેટલાક સમયથી શ્વાસ...
ગુજરાતમાં કોરોનાના કેસોમાં જંગી વધારાને પગલે રાજ્ય સરકારે રાજ્યભરમાં તમામ સ્કૂલો પાંચ એપ્રિલ 2021થી વધુ આદેશ ન મળે ત્યાં સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો...
આજે ગાંધીનગરસ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો ૬ઠ્ઠો પદવીદાન સમારોહ વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયો હતો. આ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્ય પ્રધાન વિજય...
ગુજરાત વિધાનસભામાં ગુરુવારે લહ જેહાદ વિરુદ્ધ ખરડો પસાર કરવામાં આવ્યો હતો. આવો ખરડો પસાર કરનારું ગુજરાત ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ બાદ ભારતનું ત્રીજું રાજ્ય બન્યુ...
સુરતના હજીરા પોર્ટથી દીવ વચ્ચેની ક્રૂઝ સર્વિસિસનો 31 માર્ચે પ્રારંભ થયો હતો. કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ અને વોટર વેઝ પ્રધાન મનસુખ માંડવિયાએ વિડિયો કોન્ફરન્સ મારફત...
દેશ અને રાજ્યમાં કોરોના વાઇરસના વિક્રમજનક નવા કેસને કારણે ગુજરાત સરકારે બીજા રાજ્યોમાંથી આવતા તમામ મુસાફરો માટે પહેલી એપ્રિલ 2021થી કોરોનાનો RT-PCR નેગેટિવ રિપોર્ટ...