ગુજરાતના નાયબ મુખ્યપ્રધાની નીતિન પટેલે અમદાવાદની હોસ્પિટલમાં બેડની સંખ્યામાં 2,421નો વધારો કરવાની ગુરુવારે જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદમાં મંજૂશ્રી મિલ કેમ્પસમાં...
સુરતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દર્દીની સંખ્યામાં સતત વધારાથી હોસ્પિટલો ઊભરાઈ રહી છે. મૃતકોની સંખ્યામાં વધારાથી સ્મશાનગૃહોમાં વેઇટિંગ પિરિયડ છે. રેમડેસિવીરના કાળાબજાર થઈ રહ્યા...
ગુજરાતના શિક્ષણ પ્રધાન પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો કોરોના રિપોર્ટ ગુરુવારે પોઝિટિવ આવ્યો હતા. આજે વડોદરાના મહિલા ધારાસભ્ય મનિષા વકીલનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાની જાણકારી...
ગુજરાતમાં કોરોનાના વિક્રમજનક કેસો નોંધાઈ રહ્યાં છે. બુધવારે રાજ્યમાં કોરોનાના નવા 3,575 કેસ નોંધાયા હતા અને 22 વ્યક્તિના મોત થયા હતા. અગાઉના બે દિવસ...
કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે ઉત્તર ગુજરાતના ચાણસ્મા શહેરના વેપારીઓએ 8 એપ્રિલથી 13 દિવસ સ્વયંભૂ બંધ પાડવાનો નિર્ણય લીધો હતો. ચાણસ્મા પાલિકા અને તમામ...
ગુજરાતમાં કોરોનાના વાઇરસના કેસમાં જંગી વધારાને પગલે ગુજરાત હાઇકોર્ટે ત્રણથી ચાર દિવસનું લોકડાઉન લાગુ કરવાની ટકોર કર્યા બાદ રાજ્ય સરકારે રાજ્યના 20 શહેરોમાં રાત્રે...
ગુજરાતમાં સતત બે દિવસથી કોરોનાના નવા કેસનો આંકડો 3 હજારથી વધુનો રહ્યો છે. મંગળવારે (6 એપ્રિલ) રાજ્યમાં કોરોનાના નવા 3,280 નવા કેસ નોંધાયા હતા...
ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં કોરોનાની ચેઈન તોડવા ત્રણ-ચાર દિવસનો કરફ્યુ લગાવવો જરુરી હોવાનો નિર્દેશ કર્યા બાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મંગળવારે જણાવ્યું હતું કે હાઈકોર્ટમાં...
સુરતમાં કોરોનાના કેસોમાં જંગી વધારાથી સ્થિતિ ગંભીર બની રહી છે. શહેરની ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ ગઈ છે અને ઓક્સિજનની અછત ઊભી થઈ છે. સરકારી ચોપડે...
ગુજરાતમાં બેકાબુ બનેલા કોરોનાના ફેલાવાના પગલે હાઈકોર્ટની ટકોર પછી મંગળવારે રાત્રે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરેલી જાહેરાતો મુજબ બુધવારથી રાજ્યના તમામ મોટા શહેરો -...