સુરતમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે અને દરરોજ અનેક લોકોના મોત થઈ રહ્યા છે અને સ્મશાનગૃહોમાં વેઇટિંગ છે. તેનાથી મહાનગરપાલિકાના કર્મચારી અને નગર પ્રાથમિક શિક્ષણ...
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતકી પુરવાર થઈ રહી હોવાથી ગુજરાતના અનેક ગામડાઓ સાવચેતીના પગલાં રૂપે સ્વૈચ્છિક રીતે બંધ પાડી રહ્યા છે. બનાસકાંઠાના ભાભર, મોરબીના...
સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં બેફામ વધારો થઈ રહ્યો હોવાથી ગાંધીનગરમાં આવેલા વિખ્યાત અક્ષરધામ મંદિરને દર્શનાર્થીઓ માટે તારીખ 9 એપ્રિલ, 2021થી 30 એપ્રિલ, 2021...
સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ગુજરાતમાં ગુરુવારે કોરોના વાયરસના નવા 4,021 કેસો નોંધાયા હતા અને 35 દર્દીના મોત થયા હતા. નવા...
ગુજરાતના નાયબ મુખ્યપ્રધાની નીતિન પટેલે અમદાવાદની હોસ્પિટલમાં બેડની સંખ્યામાં 2,421નો વધારો કરવાની ગુરુવારે જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદમાં મંજૂશ્રી મિલ કેમ્પસમાં...
સુરતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દર્દીની સંખ્યામાં સતત વધારાથી હોસ્પિટલો ઊભરાઈ રહી છે. મૃતકોની સંખ્યામાં વધારાથી સ્મશાનગૃહોમાં વેઇટિંગ પિરિયડ છે. રેમડેસિવીરના કાળાબજાર થઈ રહ્યા...
ગુજરાતના શિક્ષણ પ્રધાન પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો કોરોના રિપોર્ટ ગુરુવારે પોઝિટિવ આવ્યો હતા. આજે વડોદરાના મહિલા ધારાસભ્ય મનિષા વકીલનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાની જાણકારી...
ગુજરાતમાં કોરોનાના વિક્રમજનક કેસો નોંધાઈ રહ્યાં છે. બુધવારે રાજ્યમાં કોરોનાના નવા 3,575 કેસ નોંધાયા હતા અને 22 વ્યક્તિના મોત થયા હતા. અગાઉના બે દિવસ...
કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે ઉત્તર ગુજરાતના ચાણસ્મા શહેરના વેપારીઓએ 8 એપ્રિલથી 13 દિવસ સ્વયંભૂ બંધ પાડવાનો નિર્ણય લીધો હતો. ચાણસ્મા પાલિકા અને તમામ...
ગુજરાતમાં કોરોનાના વાઇરસના કેસમાં જંગી વધારાને પગલે ગુજરાત હાઇકોર્ટે ત્રણથી ચાર દિવસનું લોકડાઉન લાગુ કરવાની ટકોર કર્યા બાદ રાજ્ય સરકારે રાજ્યના 20 શહેરોમાં રાત્રે...