ગુજરાતમાં કોરોનાને કારણે એક અઠવાડિયામાં બે પ્રખ્યાત બોડીબિલ્ડરના નાની ઉંમરમાં મૃત્યું થયા હતા. સિદ્ધાર્થ ચૌધરી નામના પ્રોફેશનલ બોડી બિલ્ડરનું રવિવારે અમદાવાદમાં અવસાન થયું હતું....
ગુજરાતમાં કોરોના કેસ અને મોતની સંખ્યામાં ઉછાળા આવ્યા બાદ રાજ્યમાં કોરોના પોઝિટિવિટી રેટ 25થી 30 ટકા સુધી પહોંચી ગયો હતો. જોકે હવે સરકારના આંકડા...
ગુજરાતમાં કોરોનાનાં નવા કેસની સંખ્યામાં થોડો ઘટાડો નોંધાયો હતો. રાજયમાં રવિવારે અગાઉના દિવસની સરખામણીમાં દૈનિક કેસમાં 849 કેસનો ઘટાડો નોંધાયો હતો. સરકારે રવિવારે સાંજે...
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટાચુંટણીમાં ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથારનો રવિવારે 45,649 મતથી શાનદાર વિજય થયો હતો. ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથારને 67,457 મત...
ભરૂચની જાણીતી પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં શુક્રવાર મોડી રાત્રે આગ લાગતા કુલ 18 લોકોના મોત થયા છે, જેમાં 16 દર્દી અને 2 કર્મચારીઓનો...
હોસ્પિટલ બેડ, મેડિકલ ઓક્સિજન અને દવાઓની અભુતપૂર્વ અછત વચ્ચે ગુજરાતમાં કોરોનાનો કહેર ચાલુ રહ્યો છે. રાજ્યમાં શુક્રવારે કોવિડ-19ના 14,605 કેસ નોંધાયા હતા, જે અગાઉના...
કોરોના વેક્સીનની અછતને પગલે ગુજરાતના માત્ર 10 જિલ્લામાં જ 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને પહેલી મેથી વેક્સીન મળશે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ શુક્રવારે જણાવ્યું...
ગુજરાતમાં કોરોનાનો સત્તાવાર અત્યાર સુધીનો મૃત્યુઆંક 7,000ને પાર થયો છે ત્યારે અમદાવાદમાં વિવિધ સ્મશાનગૃહોની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. સ્મશાનગૃહોમાં થતી લાઈનમાં ઘટાડો કરવા...
ગુજરાતમાં કોરોના વાઇરસના કહેરને કારણે આરોગ્ય ક્ષેત્રમાં કટોકટી ઊભી થઈ છે ત્યારે ટોચના ઔદ્યોગિક એકમો, સ્વયંસેવી સંસ્થાઓ અને ખુદ સરકાર એક્શન મોડમાં આવી છે....
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે ભારે તબાહી મચાવી છે. હાલમાં ગુજરાતમાં કોરોનાના સંક્રમણની ગતિ થોડી ધીમી પડી છે. પણ કાતિલ કોરોનાને કારણે દિવસે ને દિવસે...