ગુજરાતના નાગરિક ઉડ્ડયન પ્રધાન પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યુ છે કે, રાજ્યમાં ઉડ્ડયન અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આંતર પ્રાદેશિક હવાઈ સેવા પૂરી પાડવા રાજ્ય સરકારેનું...
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જેલોમાં રહેલા અને ગંભીર ગુના સિવાયના કેદીઓ પોતાના ઘર, પરિવાર સાથે દિપાવલીના તહેવારો ઉજવી શકે તેવી સંવેદનાથી એક...
ભારત સરકારના ગૃહ પ્રધાન અમિતભાઇ શાહે તાજેતરમાં બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતેના સુપ્રસિદ્ધ બીએપીએસ મંદિરમાં પ્રમુખસ્વામી મહારાજની સમાધિએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. આ ઉપરાંત તેમણે તીર્થધામ...
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા પ્રધાન અમિત શાહે સોમવારે અમદાવાદમા ગોતા ફ્લાયઓવરથી સોલા સાયન્સ સિટી ફ્લાયઓવર સુધીના એલિવેટેડ કોરિડોરનું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું...
ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની રવિવારે 146મી જન્મજયંતી નિમિતે ગુજરાતના કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાન્નિધ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઇ હતી. જોકે...
કેનેડાના ટોબરમોરી ખાતે ક્લિફ જમ્પિંગ કરતી વખતે પાણીમાં ડૂબી જતાં વડોદરાના 23 વર્ષના રાહુલ મખીજાનામના વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. વડોદરાના વારસિયા વિસ્તારનો યુવક પોસ્ટ...
જો સરકારની યોજના સફળ થશે તો હેલિકોપ્ટરમાં બેસીને અમદાવાદના 'એરિયલ વ્યૂ'ની મજા માણી શકાશે. અમદાવાદના આકર્ષણ કેન્દ્ર બનેલા સાબરમતી રિવરફ્રન્ટ પર હવે હેલિકોપ્ટર મારફતે...
ગુજરાતમાં સરકારે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને દ્વારા રાત્રિ કર્ફ્યુમાં મોટી છૂટછાટ આપી છે. સરકારની જાહેરાત મુજબ 30 ઓક્ટોબરથી 30 નવેમ્બર એટલે કે એક મહિના...
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું ગુરુવારે બપોરે અમદાવાદ એરપોર્ટ સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રોટોકોલ પ્રધાન જગદીશ વિશ્વકર્મા અને મુખ્યસચિવ...
અમદાવાદના ઐતિહાસિક સાબરમતી આશ્રમના સૂચિત રિડેવલપમેન્ટ સામે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે. તેમને દલીલ કરી છે કે...

















