Fear of a new wave of Corona in India since January
ગુજરાતમાં રવિવારે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધુ 3 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા હવે 10 પર પહોંચી ગઈ હતી. જામનગરના ત્રણ, સુરત અને વડોદરામાં...
કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જંગલ સફારી ન માત્ર પ્રવાસીઓના મનોરંજનનું સ્થળ નહીં પણ હવે તે વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધનનું સ્થળ બન્યું છે. સાઉથ...
ગુજરાતમાં ટુરિઝમ-પ્રવાસન સેક્ટરનો હોલિસ્ટીક અને ઇન્કલુઝીવ ગ્રોથ સાકાર થયો છે તેવું ગુરુવારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાતની સંસ્કૃતિ-પરંપરાઓને...
પાંચ
અમદાવાદ જિલ્લા કલેક્ટર સોમવારે કલેક્ટર કચેરીમાં ૨૪ પાકિસ્તાની હિન્દુ નાગરિકોને ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રો અપાયા હતા. તેઓ ઘણા વર્ષોથી 'લોંગ ટર્મ વિઝા ' પર રહેતા...
મહેસાણા જિલ્લાના પિલવાઇમાં ગુરુવારે ઓમિક્રોન વાઇરસનો નવો કેસ નોંધાતા ગુજરાતમાં ઓમિક્રોનના કેસની સંખ્યા વધીને પાંચ થઈ હતી. અગાઉ જામનગરમાં ત્રણ અને સુરતમાં એક કેસ...
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજિતનગર ખાતે ગુજરાત ફ્લોરો કેમિકલ કંપની (GFL)માં ગુરુવારે બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતા ઓછામાં ઓછા 3 કામદારોના મોત થયા હતા...
સુરત જિલ્લાની સેશન કોર્ટે ગુરુવારે દસ વર્ષની બાળકીના રેપ અને હત્યાના ગુનેગારને ફાંસીને સજા ફટકારી છે. દિનેશ બૈસાણે નામનો ગુનેગારે વડાપાંઉ ખવડાવવાની લાલચ આપીને...
ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને સોમવારે માહિતી આપી હતી કે સરકારને રાજ્યમાં કોવિડ -19 થી મૃત્યુ પામેલા લોકોના સંબંધીઓ તરફથી વળતર માટે 22,557 અરજીઓ મળી...
covid-19 is no longer a global pandemic: WHO announcement
ગુજરાતમાં કોરોનાના નવા વેરીઅન્ટ-ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેમાં સોમવારે સાંજે એક કેસ સુરતમાં નોંધાતા રાજ્યમાં કુલ કેસ સંખ્યા ચાર પર પહોંચી છે....
બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા 7થી 11 ડિસેમ્બર દરમિયાન વિશ્વ વંદનીય સંત બ્રહ્મલીન પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે પ્રમુખસ્વામી મહારાજના જન્મસ્થાન ચાણસદ સહિત સંસ્થાનના...