ગુજરાતમાં પ્રવર્તી રહેલી કોરોનાની સાંપ્રત પરિસ્થિતિમાં નાગરિકોને કોરોનાથી સુરક્ષિત કરવા માટે વેક્સિન અમોઘ શસ્ત્ર પૂરવાર થઈ રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ...
ગુજરાતમાં અત્યાર સુધીમાં પાંચ લાખથી વધારે લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ ૫,૦૩,૪૯૭ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ગયા છે. ગુજરાત માટે...
ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે અને અનેક લોકોએ કોરોનામાં જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં રહેતા એક પરિવારનો માળો એક રાતમાં વીખાઈ...
ગુજરાતમાં કોરોનાનો કેર ચાલુ રહ્યો છે. રાજ્યમાં ગુરુવારે કોરાનાથી 123 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 8,000ને પાર કરી ગયો હતો. જોકે કોરોનાના નવા કેસ...
બળાત્કારના કેસમાં રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલ આજીવન કેસની સજા કાપી રહેલા 80 વર્ષીય આસારામની તબિયત બગડતા મહાત્મા ગાંધી હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો કરવામાં આવ્યા હતા,...
ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસમાં બુધવારે નજીવો ઘટાડો થયો હતો અને કેસની સંખ્યા 13,000ની નીચે નોંધાઈ હતી. સરકારે બુધવારે સાંજે જારી કરેલા ડેટા મુજબ...
ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં સતત ચાર દિવસના ઘટાડા બાદ મંગળવારે ફરી વધારો થયો હતો. જોકે કોરોનાથી મૃત્યુની સંખ્યામાં ઘટાડો ચાલુ રહ્યો હતો. સરકારે મંગળવારે...
ગુજરાતમાં કોરોનાને કારણે અભૂતપૂર્વ કટોકટી ઊભી થઈ છે ત્યારે રાજ્ય સરકારે મંગળવારે વધુ સાત શહેરોમાં નાઇટ કરફ્યૂ સહિતના નવા આકરા નિયંત્રણો લાદ્યા હતા. કોરોનાની...
ગુજરાતમાં સોમવારે સતત ચોથા દિવસે કોરોનાના નવા કેસ અને મોતની સંખ્યામાં ઘટાડો થયો હતો. સરકારે સોમવારે સાંજે જારી કરેલા ડેટા મુજબ છેલ્લાં 24 કલાકમાં...
ગુજરાતમાં કોરોનાને કારણે એક અઠવાડિયામાં બે પ્રખ્યાત બોડીબિલ્ડરના નાની ઉંમરમાં મૃત્યું થયા હતા. સિદ્ધાર્થ ચૌધરી નામના પ્રોફેશનલ બોડી બિલ્ડરનું રવિવારે અમદાવાદમાં અવસાન થયું હતું....