ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વધુ વિકટ બની રહી છે. રાજ્યમાં રવિવારે કોરોનાના 10,000થી વધુ કેસ નોંધાયા હતા અને 100થી વધુ લોકોના મોત થયા હતા. રાજ્યમાં...
જામનગર જિલ્લામાં કોરોના સંક્ટની સ્થિતિની સમીક્ષા કરવા માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિતના કેબિનેટ પ્રધાનો, મુખ્ય સચિવ અનિલ મુકિમ...
ગુજરાતમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો ચાલુ રહ્યો છે. રાજ્યમાં શુક્રવારે કોરોનાના નવા 8,920 નવા કેસ નોંધાયા હતા અને 94 દર્દીના મોત થયા હતા. રાજ્યમાં...
ગુજરાતમાં કોરોના વકરી રહ્યો છે. રાજ્યમાં ગુરુવારે નવા વિક્રમજનક 8,152 કેસ નોંધાયા હતા અને 81 લોકોના મોત થતાં કુલ મૃત્યુઆંક 5,000ને વટાવી ગયો હતો....
ગુજરાતમાં કોરોના વિસ્ફોટને પગલે રાજ્ય સરકારે ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો ગુરુવારે નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત ધોરણ 1થી 9 અને 11માં...
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ભયાવહ બની છે. ગુજરાત હાઇકોર્ટે રાજ્યની સ્થિતિને હેલ્થ ઇમરજન્સી ગણાવી છે. ગુજરાતમાં રોજ કોરોનાના કેસોમાં પ્રચંડ વધારો થઇ રહ્યો છે. કોરોનાનો...
ગુજરાતમાં કોરોના નવા કેસોમાં દરરોજ નવા રેકોર્ડબ્રેક કરી રહ્યા છે. રાજ્યમાં બુધવારે પહેલીવાર કોરોનાના નવા કેસનો આંકડો 7,000ને પાર થયો હતો અને 73ના મોત...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ન્યૂબર્ગ સુપ્રાટેક લેબોરેટરીઝ દ્વારા સંયુક્તપણે અમદાવાદ શહેરમાં બુધવારથી ગુજરાત યુનિવર્સિટી નજીકના જીએમડીસી મેદાનમાં ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટ ચાલુ કરવામાં આવ્યા...
સૌરાષ્ટ્રના તાલાલામાં ૧૪ એપ્રિલથી પાંચ દિવસ અને ઉપલેટામાં ૧૫ એપ્રિલથી ૩ દિવસ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ટંકારા તથા નાના ખીજડીયા અને મીંયાણી...
ગુજરાતમાં કોરોનાના કેસમાં જંગી વધારાને કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલો ફુલ થઈ ગઈ હોવાથી સરકારે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેના યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં ૯૦૦ બેડની...