ગુજરાતમાં કોરોનાનો સત્તાવાર અત્યાર સુધીનો મૃત્યુઆંક 7,000ને પાર થયો છે ત્યારે અમદાવાદમાં વિવિધ સ્મશાનગૃહોની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. સ્મશાનગૃહોમાં થતી લાઈનમાં ઘટાડો કરવા...
ગુજરાતમાં કોરોના વાઇરસના કહેરને કારણે આરોગ્ય ક્ષેત્રમાં કટોકટી ઊભી થઈ છે ત્યારે ટોચના ઔદ્યોગિક એકમો, સ્વયંસેવી સંસ્થાઓ અને ખુદ સરકાર એક્શન મોડમાં આવી છે....
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે ભારે તબાહી મચાવી છે. હાલમાં ગુજરાતમાં કોરોનાના સંક્રમણની ગતિ થોડી ધીમી પડી છે. પણ કાતિલ કોરોનાને કારણે દિવસે ને દિવસે...
ગુજરાતમાં કોરોના કહેરથી હોસ્પિટલો ભરાઈ ગઈ છે તથા મેડિકલ ઓક્સિજન અને દવાઓની તીવ્ર અછત ઊભી થઈ છે ત્યારે છેલ્લાં બે દિવસથી રાજ્યોમાં કોરોના નવા...
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ આશરે એક સપ્તાહના સમયગાળામાં જામનગરમાં ઓક્સિજન સુવિધા સાથેની 1,000 બેડની ક્ષમતા સાથેની કોવિડ હોસ્પિટલ શરુ કરશે. આ હોસ્પિટલના 400 બેડ આગામી...
ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે ઓક્સિજનની અછતના કારણે પરિસ્થિતિ દિવસે દિવસે જોખમી અને ભયાવહ બનતી જાય છે. બુધવારે ઓક્સિજન કટોકટીને પગલે નવા દર્દીઓ માટે સ્મિમેર...
ગુજરાતમાં કોરોના વાઇરસના કુલ કેસ પાંચ લાખને વટાવી ગયા બાદ રાજ્ય સરકારે વધુ નવ શહેરોમાં નાઇટ કરફ્યૂ સહિતના નવા નિયંત્રણોની મંગળવારે જાહેરાત કરી હતી....
કોરોના વાઇરસને અંકુશમાં લેવા માટે ગુજરાત સરકારે વધુ નવ શહેરોમાં નાઇટ કરફ્યૂ સહિતના નવા નિયંત્રણોની મંગળવારે જાહેરાત કરી હતી. આની સાથે હવે કુલ 29...
ગુજરાતમાં સોમવારે કોરોના વાઇરસના નવા 14,340 કેસ નોંધાયા હતા અને 158 વ્યક્તિના મોત થયા હતા. રાજયમાં આ નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા વધીને...
ગુજરાતમાં રવિવારે કોરોનાના વધારે 14,296 કેસ નોંધાયા હતા અને 157 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. નવા કેસો સામે 6,727 દર્દીઓ સાજા થયા થયા હતા. આ...