ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના દૈનિક કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાતમાં રવિવારે કોરોનાના નવા 11,084 કેસ નોંધાયા હતા અને 121 દર્દીના મોત નીપજ્યા...
ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને અમદાવાદની UN મહેતા હોસ્પિટલમાંથી રવિવારે રજા આપવામાં આવી હતી. નીતિન પટેલ 24 એપ્રિલના રોજ કોરોનાથી સંક્રમિત થયા હતા અને...
અમદાવાદ ખાતેના શિવાનંદ આશ્રમના ટ્રસ્ટી અને જાણીતા યોગગુરુ સ્વામી અધ્યાત્મનંદજી શનિવારે સવારે 11 કલાકે બ્રહ્મલીન થયા હતા. તેમની ઉંમર 77 વર્ષ હતી. સ્વામીજીને કોરોના...
મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે યોગી ડિવાઇન સોસાયટીના ઉપક્રમે આજે આત્મીયધામ- વડોદરા ખાતે આત્મીય પોઝિટિવ કેર- પોસ્ટ કોવિડ સેન્ટરનો ગાંધીનગરથી ઇ-પ્રારંભ કરાયો હતો.
મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ વિશ્વાસ...
ગુજરાતમાં પ્રવર્તી રહેલી કોરોનાની સાંપ્રત પરિસ્થિતિમાં નાગરિકોને કોરોનાથી સુરક્ષિત કરવા માટે વેક્સિન અમોઘ શસ્ત્ર પૂરવાર થઈ રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ...
ગુજરાતમાં અત્યાર સુધીમાં પાંચ લાખથી વધારે લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ ૫,૦૩,૪૯૭ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ગયા છે. ગુજરાત માટે...
ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે અને અનેક લોકોએ કોરોનામાં જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં રહેતા એક પરિવારનો માળો એક રાતમાં વીખાઈ...
ગુજરાતમાં કોરોનાનો કેર ચાલુ રહ્યો છે. રાજ્યમાં ગુરુવારે કોરાનાથી 123 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 8,000ને પાર કરી ગયો હતો. જોકે કોરોનાના નવા કેસ...
બળાત્કારના કેસમાં રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલ આજીવન કેસની સજા કાપી રહેલા 80 વર્ષીય આસારામની તબિયત બગડતા મહાત્મા ગાંધી હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો કરવામાં આવ્યા હતા,...
ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસમાં બુધવારે નજીવો ઘટાડો થયો હતો અને કેસની સંખ્યા 13,000ની નીચે નોંધાઈ હતી. સરકારે બુધવારે સાંજે જારી કરેલા ડેટા મુજબ...