કોરોના વાઇરસના સંક્રમણ બાદ મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ રાજીવ સાતવનું રવિવારે અવસાન થયું હતું. તેમની ઉંમર 46 વર્ષ હતી. ગયા મહિને...
ગુજરાત સરકારમાં ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ મીડિયામાં ‘ગુજરાતમાં મૃત્યુના આંકડા સરકાર છૂપાવે છે. ૭૧ દિવસમાં ૧.ર૩ લાખ ડેથ સર્ટીફીકેટ ઇસ્યુ થયાં’ એવા પ્રસિદ્ધ...
અરબ સાગરમાંથી ઊભું થયેલું ટૌકતે વાવાઝોડું ઝડપથી દક્ષિણ ભારત તરફ આગળ વધી રહ્યું છે. આથી કેરળના કોટ્ટયમના કિનારે ગઇકાલે ભારે વરસાદ પડ્યો હતો. ભારત...
લોકોના સ્વૈચ્છિક લોકડાઉન અને સરકારના પગલાંને કારણે ગુજરાતમાં કોરોનાની સ્થિતિમાં સુધારો થયો હોય તેવું સત્તાવાર આંકડામાં દેખાય છે, જોકે ગ્રામીણ વિસ્તારમાં સ્થિતિ હજુ ખરાબ...
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશનને કારણે ગુજરાતના દરિયાકાંઠે 16મે સુધીમાં વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે. લક્ષદ્વિપ પાસે આવેલા દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્ર પર સર્જાયેલું લો પ્રેશર...
ગુજરાતમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને રિકવર થયેલા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આની સાથે દૈનિક મોતમાં પણ ઘટાડો...
ગુજરાતમાં 27 એપ્રિલની ટોચ પછીથી કોરોનાના નવા કેસ અને મોતની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. જોકે સરકારે કોરોનામુક્ત ગામડાનું અભિયાન ચાલુ કર્યું હોવા છતાં...
કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે ગુજરાતના 36 શહેરોમાં નાઇટ કરફ્યૂ સહિતના આકરાં નિયંત્રણો 18 મે સુધી લંબાવવામાં આવ્યા છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વડપણ હેઠળ...
BAPSના વડા પ. પૂ. મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી અને પ.પૂ. બ્રહ્મવિહારીસ્વામી, સ્વયંસેવકો અને દાતાઓના સંકલનથી અબુધાબી સ્થિત BAPS સ્વામીનારાયણ મંદિર દ્વારા મોકલવામાં આવેલો લિક્વિડ ઓક્સીજનનો...
ગુજરાતમાં છેલ્લાં એક સપ્તાહથી કોરોનાના નવા કેસ અને મોતની સંખ્યામાં ઘટાડા બાદ સોમવારે તેમાં ફરી વધારો થયો હતો. સરકારે કોરોનામુક્ત ગામડાનું અભિયાન ચાલુ કર્યું...