ગુજરાતમાં ધો.૧થી૧૨માં ૭મી જુનથી સ્કૂલોનું શૈક્ષણિક સત્ર શરૂ થશે, હાલમાં કોરોનાને કારણે સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવશે. સરકાર સ્કૂલો રેગ્યુલર શરુ કરવા...
કોરોનાના કેસ અને મોત સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતાં ગુજરાત સરકારે બુધવારે કોરોના નિયંત્રણોમાં આંશિક છુટછાટ આપવાનો નિર્ણય કર્યો હતો. સરકારે કરેલી જાહેરાત મુજબ રાજ્યમાં...
ગુજરાતમાં કોરોના મહામારી પછી મ્યુકરમાઇકોસિસ અથવા બ્લેકનો રોગચાળો ફેલાયો છે. મંગળવાર, 1 જૂને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના કરતાં મ્યુકરમાઇકોસિસના દર્દીની સંખ્યા વધી ગઈ હતી....
કોરોના મહામારીમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CBSEની ધોરણ-12ની પરીક્ષાને રદ કરવાનો નિર્ણય કર્યાના એક દિવસ બાદ બુધવારે . ગુજરાત સરકારે...
ગુજરાતમાં મંગળવારે કોરોના વાઇરસના નવા 1,561 કેસ નોંધાયા હતા, જે છેલ્લાં 73 દિવસમાં સૌથી ઓછા છે. રાજ્યમાં 22 દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને...
ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)ની ગુજરાત સ્ટેટ બ્રાન્ચે યોગગુરુ બાબા રામદેવ સામે એફઆઇઆર દાખલ કરવાની માગણી કરતી અરજી પોલીસ સ્ટેશનમાં આપી હતી. એલોપથી અને ડોક્ટર્સ...
ગુજરાતમાંથી વિદેશમાં અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓને કોરોના વેક્સિનેશનમાં પ્રાથમિકતા આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ અંગેની જાહેરાત કરતાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું...
ગુજરાતમાં સોમવારે કોરોના વાઇરસના નવા 1,681 કેસ નોંધાયા હતા, જે છેલ્લાં 71 દિવસમાં સૌથી ઓછા દૈનિક કેસ છે. રાજ્યમાં એક દિવસમાં 18 દર્દીઓનાં મોત...
કોરોના મહામારી અને બ્લેક ફંગસ બાદ રાજકોટમાં એસ્પરગિલોસિસ નામની ફંગસના કેસોમાં મોટો વધારો થયો છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આ ફંગસના 100થી વધુ દર્દી સારવાર...
અમદાવાદમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડાને કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે નિર્ધારિત કરાયેલા આશરે 78 ટકાથી વધુ બેડ ખાલી પડ્યા છે. ખાનગી...