ગુજરાતમાં 18મેએ આવેલા શક્તિશાળી વાવાઝોડાને કારણે ઓછામાં ઓછા 80 લોકોના મોત થયા હતા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું. મકાન પડવાથી, ઝાડ પડવાથી...
ભારતના વડાપ્રધા નરેન્દ્ર મોદીએ બુધવારે ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાથી અસરગ્રસ્ત બનેલા વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. ગુજરાતમાં 18મેએ આવેલા વાવાઝોડાને કારણે ઓછામાં ઓછામાં 45 લોકોના...
ગુજરાતમાં કોરોનાના નવા કેસ અને અને મોતના સત્તાવાર આંકડામાં ઘટાડો થયો છે. શહેરી વિસ્તારોમાં કેસો ઘટ્યા છે પરંતુ રાજ્યના ગામડાંઓમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો...
તાઉ-તે વાવાઝોડાને પગલે છેલ્લાં બે દિવસથી અમરેલી જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદના કારણે શેત્રુંજી નદીમાં પૂર આવ્યું હતું અને અમરેલી-રાજુલાનો ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો થયો હતો....
સૌરાષ્ટ્રમાં તબાહી મચાવ્યા બાદ તાઉ-તે વાવાઝોડુ મંગળવારે બપોર પછી અમદાવાદ આવી પહોંચી ચુક્યું હતું, અમદાવાદમાં 45 થી 60 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન...
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વાવાઝોડાની સ્થિતિ અંગે ગાંધીનગરમાં મંગળવારે સમીક્ષા બેઠક કર્યા બાદ જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ કેટલાય વિસ્તારોમાં 150 કિમીની પ્રતિ કલાકે...
અરબી સમુદ્રમાં સર્જાયેલું 'તાઉતે' વાવાઝોડું સોમવારે, 17મેની મોડી રાત્રે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. પોરબંદર અને મહુવા (દીવના પૂર્વ ભાગમાં) ૧૫૫થી ૧૬૫ કિલોમીટર પ્રતિ કલાકની...
ગુજરાતના દરિયાકાંઠે શક્તિશાળી વાવાઝોડું ત્રાટકે તે પહેલા રવિવાર અને સોમવારે રાજ્યના આશરે 84 તાલુકામાં ભાર પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. વાવાઝોડાને પગલે...
ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને એક મહિનામાં સૌથી ઓછા નવા કેસ નોંધાયા હતા. સરકારે રવિવારે સાંજે જારી કરેલા...
ગુજરાતમાં તાઉ-તે વાવોઝોડું 18મેની સવારે પોરબંદર અને મહુવાના દરિયાકાંઠા ટકરાવવાની શક્યતાને કારણે રાજ્યમાં તેનો સામનો કરવાની તૈયારી ચાલુ કરવામાં આવી હતી. દરિયાકાંઠાના વિસ્તારમાં હાઇ...