મહેસાણા જિલ્લાના કડી શહેર નજીક સ્ટેનલેસ સ્ટીલ ફેક્ટરીના બાંધકામ દરમિયાન ભેખડ ધસી પડતાં બે મહિલાઓ સહિત નવ મજૂરોના મોત થયા હતાં અને એક વ્યક્તિ...
જામનગરના ભૂતપૂર્વ રાજવી શત્રુશલ્યસિંહજી જાડેજાએ દશેરા નિમિત્તે એક મહત્ત્વની જાહેરાત કરી હતી. તેમણે પોતાના વારસદાર તરીકે ભારતના જાણીતા ભૂતપૂર્વ ક્રિકેટર અને જામનગરના વતની જામસાહેબના...
ગુજરાત હાઇકોર્ટ ખાતે નવનિયુક્ત ન્યાયાધીશ સંજીવ જયેન્દ્ર ઠાકર, દીપ્તેન્દ્ર નારાયણ રાય અને મૌલિક જિતેન્દ્ર શેલતનો શપથગ્રહણ સમારોહ તાજેતરમાં યોજાયો હતો. ગુજરાત હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ...
આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પ્રતીક સમાન દશેરા-વિજ્યા દશમીના તહેવારે શસ્ત્રપૂજનની ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી પરંપરા રહેલી છે. મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે આ પરંપરા...
ગુજરાતના સુરત જિલ્લામાં નવરાત્રિ તહેવાર દરમિયાન એક કિશોરી પર ત્રણ વ્યક્તિઓએ કથિત રીતે બળાત્કાર કર્યો હતો. કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા માંગરોળ તાલુકાના મોટા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાત ઓક્ટોબર 2024ના રોજ જાહેર હોદ્દા પર 23 વર્ષ પૂર્ણ કર્યા હતાં. નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દી 2001માં ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ચાલુ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાત ઓક્ટોબર 2001માં ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે પ્રથમ વખત લીધેલા શપથની ઉજવણી કરવા માટે ગુજરાત સરકારે સાત ઓક્ટોબરથી 'વિકાસ સપ્તાહ'ની ઉજવણી ચાલુ...
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રવિવાર, 6 ઓક્ટોબરે મળેલી કેબિનેટની બેઠકમાં 1 એપ્રિલ, 2005 પહેલા ફિક્સ પગારના ધોરણે નિયુક્ત થયેલા 60,000થી વધુ સરકારી કર્મચારીઓને...
Three Hindu women kidnapped and forcibly converted to Islam in Pakistan
વડોદરા શહેરની હદમાં નિર્જન વિસ્તારમાં એક કિશોરી પર બે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા કથિત રીતે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ ઘટના સમયે કિશોરીનો મિત્ર હાજર...
અમદાવાદમાં મેટ્રો ટ્રેન સર્વિસ શરૂ થયાને બે વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2022માં વસ્ત્રાલથી થલતેજ અને વાસણા એપીએમસીથી મોટેરા સુધીના રૂટનું...