મહુવાની માલણ નદીના તીરે કૈલાશ ગુરુકુળના આદિ શંકરાચાર્ય સંવાદગૃહમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું 34મા જ્ઞાનસત્રનું તાજેતરમાં પ. પૂ. મોરારીબાપુના સાનિધ્યમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ...
કચ્છના ભૂજમાં આવેલા સ્મૃતિવન મ્યુઝિયમને યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ 2024 વર્લ્ડ ટાઈટલ એનાયત કરવામાં આવ્યું છે.
પેરિસમાં યુનેસ્કો હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલા સમારોહમાં ગુજરાતને એનાયત...
દેશ-દુનિયામાં અસાધારણ સેવાકીય પ્રવૃત્તિ કરનાર બીએપીએસના એક લાખ કાર્યકરોનું અમદાવાદમાં આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પૂ.મહંત સ્વામી સન્માન કરશે. નિઃસ્વાર્થ ભાવે સેવાકીય કામગીરી કરતા કાર્યકરોનું...
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભૂજથી નખત્રાણા સુધીનો ૪૫ કિલોમીટરના રોડને ફોર લેન હાઈ સ્પીડ કોરીડોર તરીકે વિકસાવવા માટેનો પ્રોજેક્ટ...
ગુજરાતમાં નકલી સરકારી ઓફીસ, નકલી જજ, નકલી ટોલ બૂથ, નકલી કોર્ટ જેવા એક પછી એક ‘નકલી કૌભાંડ’નો પર્દાફાશ થઈ રહ્યો છે, ત્યારે હવે સુરતમાં...
ગુજરાત સરકારે બુધવાર, 4 ડિસેમ્બરે તેના લગભગ નવ લાખ કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (DA) બેઝિક પેના 3 ટકા વધારીને 53 ટકા કરવાની...
ગુજરાત સરકારે "જંત્રી" દરોમાં સુધારો કરવાની દરખાસ્ત કર્યાના દિવસો પછી રિયલ-એસ્ટેટ ડેવલપર્સે એસોસિયેશનને જણાવ્યું હતું કે નવા દરોથી ગુજરાતમાં નવા હાઉસિંગ પ્રોજેક્ટ્સના ભાવમાં 30-40...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 ડિસેમ્બરે અમદાવાદમાં યોજાનાર BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના 'કાર્યકાર સુવર્ણ મહોત્સવ'માં આશરે એક લાખ સક્રિય કાર્યકરોને વર્ચ્યુઅલી સંબોધિત કરશે.
BAPS સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય...
ગુજરાતના વલસાડ જિલ્લામાં 19 વર્ષીય મહિલા પર બળાત્કાર અને હત્યા કરવા બદલ ધરપકડ કરાયેલા 'સિરિયલ કિલર'એ જૂનમાં રાજ્યના ડભોઈ ખાતે છઠ્ઠી હત્યા કરી હોવાનું...
ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં મંગળવારે બપોરે એક ઔદ્યોગિક એકમમાં સ્ટોરેજ ટાંકીમાં વિસ્ફોટ થતાં ચાર કામદારોના મોત થયાં હતાં. ભરૂચના પોલીસ અધિક્ષક મયુર...