અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે સરકારની ફ્રી મેડિકલ સારવાર યોજના મા કાર્ડનો લાભ ખાટવા માટે 19 દર્દીઓને તેમની જાણ બહાર કથિત રીતે એન્જિયોગ્રાફી અને તે પછી...
પાંચ દિવસની ગિરનાર લીલી પરિક્રમાનો 12 નવેમ્બરે પ્રારંભ થશે. આ વર્ષની પરિક્રમાના દિવસોમાં એક દિવસનો ઘટાડો કરાયો છે.36 કિમી લાંબી આ પરિક્રમા 15 નવેમ્બર...
ગુજરાત ભાજપે બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને પહેલા બળવાખોર માવજી પટેલ સહિતના પાંચ નેતાઓને રવિવારે સસ્પેન્ડ કર્યા હતા. વાવ બેઠક પર ભાજપ, કોંગ્રેસ...
રાજકોટમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર અને ગુજરાતના વિવિધ શહેરોમાં આઠમી નવેમ્બરે જલારામ બાપાની 225મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી. દેશ વિદેશમાંથી જલારામ બાપાના ભક્તો...
ગુજરાત સરકારે સોમવારે ચોથા રાજ્ય નાણાં પંચ (SFC)ની રચના કરી હતી અને તેના અધ્યક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા યમલ વ્યાસની નિમણૂક કરી...
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે ગુજરાતમાં નદી પરના કુલ 20માંથી 12 બ્રિજનું નિર્માણનું કાર્ય પૂર્ણ થયું છે. નવસારી જિલ્લામાં ખરેરા નદી પરના 120-મીટર લાંબા...
બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસે શુક્રવારે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે તેમના ઉમેદવારોની જાહેરાત કરી હતી.13 નવેમ્બરે યોજાનારી...
ગુજરાત સરકારે બુધવાર, 23 ઓક્ટોબરે આ વર્ષે ઓગસ્ટમાં રાજ્યના કેટલાક ભાગોમાં પડેલા ભારે વરસાદને કારણે નુકસાન વેઠનારા ખેડૂતો માટે રૂ.1,419.62 કરોડના રાહત પેકેજની જાહેરાત...
હાઈકોર્ટના આદેશને પગલે ગુજરાતના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે શનિવારે બળાત્કાર અને ગુનાહિત ધમકીના આરોપ સાથે એફઆઈઆર દાખલ કરાઈ હતી. ગજેન્દ્ર સિંહ પરમાર સાબરકાંઠા...
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આંબરડી ગામમાં શનિવારે સાંજે વીજળી પડતા ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા હતાં. આ ઘટના સાંજે 6 વાગ્યાની આસપાસ...