ગુજરાત સરકારે સોમવારે ચોથા રાજ્ય નાણાં પંચ (SFC)ની રચના કરી હતી અને તેના અધ્યક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા યમલ વ્યાસની નિમણૂક કરી...
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે ગુજરાતમાં નદી પરના કુલ 20માંથી 12 બ્રિજનું નિર્માણનું કાર્ય પૂર્ણ થયું છે. નવસારી જિલ્લામાં ખરેરા નદી પરના 120-મીટર લાંબા...
ગુજરાત સરકારે બુધવાર, 23 ઓક્ટોબરે આ વર્ષે ઓગસ્ટમાં રાજ્યના કેટલાક ભાગોમાં પડેલા ભારે વરસાદને કારણે નુકસાન વેઠનારા ખેડૂતો માટે રૂ.1,419.62 કરોડના રાહત પેકેજની જાહેરાત...
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આંબરડી ગામમાં શનિવારે સાંજે વીજળી પડતા ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા હતાં. આ ઘટના સાંજે 6 વાગ્યાની આસપાસ...
ગુજરાત સરકારે મંગળવારે નવી ટેક્સટાઇલ નીતિ જાહેર કરી હતી. આ નીતિમાં રાજ્યમાં એકમો સ્થાપવા માંગતા ઉદ્યોગસાહસિકોને સબસિડી અને નાણાકીય પ્રોત્સાહનો ઓફર કરવામાં આવ્યા છે.
ગાંધીનગરમાં...
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)એ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ 2025 માટે સત્તાવાર સમયપત્રક બહાર પાડ્યું હતું. આ સમયપત્રક...
ગુજરાતમાં ચોમાસુ પુરું થયા પછી પણ વરસાદ ચાલુ રહ્યો હતો. રવિવાર અને સોમવારે રાજ્યના 131 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં પણ ઝાપટા પડ્યા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાત ઓક્ટોબર 2001માં ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે પ્રથમ વખત લીધેલા શપથની ઉજવણી કરવા માટે ગુજરાત સરકારે સાત ઓક્ટોબરથી 'વિકાસ સપ્તાહ'ની ઉજવણી ચાલુ...
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રવિવાર, 6 ઓક્ટોબરે મળેલી કેબિનેટની બેઠકમાં 1 એપ્રિલ, 2005 પહેલા ફિક્સ પગારના ધોરણે નિયુક્ત થયેલા 60,000થી વધુ સરકારી કર્મચારીઓને...
શારદીય નવરાત્રિનો બુધવાર, ત્રીજી ઓક્ટોબરથી શુભારંભ થયો હતો. નવ દિવસ ભક્તો જગતજનનીની આરાધનામાં લીન થશે અને ખેલૈયાઓ રાસ-ગરબામાં થનગનશે. શક્તિના વિવિધ સ્વરૂપ પ્રત્યે કૃતજ્ઞતા-ભક્તિભાવ...