ગુજરાત સરકારે બુધવાર, 4 ડિસેમ્બરે તેના લગભગ નવ લાખ કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (DA) બેઝિક પેના 3 ટકા વધારીને 53 ટકા કરવાની...
ગુજરાત સરકારે "જંત્રી" દરોમાં સુધારો કરવાની દરખાસ્ત કર્યાના દિવસો પછી રિયલ-એસ્ટેટ ડેવલપર્સે એસોસિયેશનને જણાવ્યું હતું કે નવા દરોથી ગુજરાતમાં નવા હાઉસિંગ પ્રોજેક્ટ્સના ભાવમાં 30-40...
ગુજરાતના વલસાડ જિલ્લામાં 19 વર્ષીય મહિલા પર બળાત્કાર અને હત્યા કરવા બદલ ધરપકડ કરાયેલા 'સિરિયલ કિલર'એ જૂનમાં રાજ્યના ડભોઈ ખાતે છઠ્ઠી હત્યા કરી હોવાનું...
આણંદમાં એક પરિણિત મહિલા પર કથિત રેપ કરવાના આરોપમાં ભાગતા ફરતા ભાજપના કાઉન્સિલર દિલીપ ઉર્ફે દિપુ પ્રજાપતિની પોલીસે આખરે ધરપકડ કરી હતી. રેપના કેસ...
ગુજરાત અને અડીને આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી બુધવાર, 27 નવેમ્બરે બે માર્ગ અકસ્માતોમાં સાત લોકોના મોત થયા હતાં. પ્રથમ ઘટનામાં, આણંદ...
ગુજરાતના દરિયાકાંઠે 20,000 હેક્ટરમાં મેન્ગ્રોવના બાયો-શિલ્ડની સ્થાપના કરવાનો ઉદ્દેશ્ય ધરાવતા પ્રોજેક્ટ ધ ગ્રેટ ગ્રીન વોલ ઓફ ગુજરાત (GGWG)નો યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ...
ગુજરાતમાં 2002ની ગોધરા ટ્રેનકાંડ આધારિત હિન્દી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'ને ગુજરાત રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ટેક્સફ્રી જાહેર કરવામાં આવી હતી.
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે...
આણંદમાં ભાજપનાં એક કાઉન્સિલર એક પરિણિત મહિલાના ઘરમાં ઘૂસી જઈને કથિત રીતે દુષ્કર્મનો પ્રયાસ કરતા રંગે હાથે ઝડપાયા હતાં અને તે પછી મોટી બબાલ...
પાંચ દિવસની ગિરનાર લીલી પરિક્રમાનો 12 નવેમ્બરે પ્રારંભ થશે. આ વર્ષની પરિક્રમાના દિવસોમાં એક દિવસનો ઘટાડો કરાયો છે.36 કિમી લાંબી આ પરિક્રમા 15 નવેમ્બર...
રાજકોટમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર અને ગુજરાતના વિવિધ શહેરોમાં આઠમી નવેમ્બરે જલારામ બાપાની 225મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી. દેશ વિદેશમાંથી જલારામ બાપાના ભક્તો...