ગુજરાતમાં નવા જંત્રીના દરની ઝંઝટ અને બિલ્ડર એસોસિએશનની નારાજગી વચ્ચે જંત્રીનો નવો દર ૧૫મી એપ્રિલ ૨૦૨૩થી અમલી કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો...
ગુજરાત સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે તે 2002ના ગોધરા ટ્રેન કાંડના 11 દોષિતોને ફાંસીની સજા માટે આગ્રહ કરશે. આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે...
હવામાન વિભાગે 21 ફેબ્રુઆરી સુધી ગુજરાતના કેટલાંક વિસ્તારો તથા મહારાષ્ટ્ર ગોવામાં હેટવેવ જેવી સ્થિતિની આગાહી કરી હતી. ગુજરાતમાં હાલમાં બેવડી ઋતુ જોવા મળી રહી...
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુરુવારે ગાંધીનગર ખાતે રાજભવનમાં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ (નિયુક્ત) સોનિયા ગોકાણીને વિવિધત રીતે હોદ્દાના શપથ લેવડાવ્યા હતા. તેનાથી તેઓ સત્તાવાર રીતે...
અમૂલ ડેરી તરીકે જાણીતી ગુજરાતની સૌથી જૂની મિલ્ક કો-ઓપરેટિવ ખેડા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડક્યુસર્સ યુનિયનના નવા ચેરમેન તરીકે મંગળવારે વિપુલ પટેલ ચૂંટાઈ આવ્યા છે....
નાગરિકો અને બિલ્ડર્સના ભારે વિરોધ પછી ગુજરાત સરકારે સ્થાવર મિલકત માટેની જંત્રીના દરને બમણા કરવાના નિર્ણયને 15 એપ્રિલ સુધી મોકૂફ રાખ્યો હતો. આમ આશરે...
અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની 14 ફેબ્રુઆરીએ ચૂંટણી પહેલા અમૂલ ડેરીના વધુ ત્રણ ડાયરેક્ટર ભાજપમાં જોડાયા હતા. તેનાથી નિયામક મંડળમાં ભાજપનું સંખ્યાબળ ૧૦...
ગુજરાત સરકારે શનિવારે સ્થાવર મિલકત માટે જંગીના દર બમણા કરવાની જાહેરાત કરી હતી. જંત્રીનો નવો દર સમગ્ર રાજ્યમાં સોમવારથી લાગુ થશે. રાજ્ય સરકાર દ્વારા...
અનુપમ મિશનનના અધિષ્ઠાતા સંતભગવંત સાહેબજીના પરમ સખા સદગુરુ પરમ પૂજ્ય શાંતિદાદા 27 જાન્યુઆરી 2023ના રોજ અક્ષરધામવાસી થયા હતા. તેમના અંત્યેષ્ઠિ સંસ્કાર રવિવાર 29 જાન્યુઆરીના...
કડકડતી ઠંડી વચ્ચે સતત બે દિવસ સુધી મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો. રવિવાર, 29 જાન્યુઆરીએ અમદાવાદના પૂર્વના...