આણંદ તારાપુર હાઇવે પર ઇન્દ્રણજ ગામ નજીક બુધવારે સવારે 6.20 વાગ્યે ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા...
આણંદની જીવનદીપ સોસાયટીમાં એક પરિવારના 3 સભ્યોએ આર્થિક સંકડામણના કારણે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી. શુક્રવારે બનેલી આ દુઃખદ...
અમદાવાદમાં નિર્મિત પ્રમુખ સ્વામીનગરમાં 30 દિવસ સુધી ચાલનારા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 14 ડિસેમ્બરના...
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શંકર ચૌધરી બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા. ગાંધીનગરમાં 15મી રાજ્ય વિધાનસભાના પ્રથમ સત્ર દરમિયાન ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય...
ગુજરાત સરકારે શનિવારે સ્થાવર મિલકત માટે જંગીના દર બમણા કરવાની જાહેરાત કરી હતી. જંત્રીનો નવો દર સમગ્ર રાજ્યમાં સોમવારથી લાગુ થશે. રાજ્ય સરકાર દ્વારા...
પ.પૂ બ્રહ્મલીન પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દી નિમિત્તે અમદાવાદમાં ઓગણણજ ખાતે તૈયાર કરાયેલા પ્રમુખસ્વામી મહારાજ નગરમાં યોજાયેલા એક મહિનાના મહોત્સવનું ગત રવિવારે રંગેચંગે ભક્તિભાવભર્યા વાતાવરણમાં...
ગુજરાતમાં બે દિવસની કોલ્ડવેવની આગાહીને પગલે સોમવાર, 23 જાન્યુઆરી 2023એ ગુજરાતના લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા.રાતથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. લોકોએ વહેલી સવારથી હાડ...
ગુજરાતમાં સોમવાર, 15 જુલાઇએ અમદાવાદ, ગાંધીનગર, સુરત, ભરુચ, નર્માદા, વડોદાર, ડાંગ જિલ્લાના આશરે 158થી વધુ તાલુકામાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો હતો. સોમવાર, 15 જુલાઇના...
ગુજરાતમાં ધો.10 અને 12ના આશરે 16.49 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષાનો મંગળવાર 14 માર્ચથી પ્રારંભ થયો હતો. આ પરીક્ષા 29 માર્ચ સુધી ચાલશે. સમગ્ર રાજ્યમાં 1,763...
ગુજરાતમાં હોળી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ હતી અને આ વખતે હોળીના તહેવારે વરસાદ પણ આવ્યો હોવા છતાં લોકોએ હોળી પ્રજ્વલિત કરી ભારતીય પરંપરા યથાવત...