આશરે એક મહિનાની ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનો શનિવાર, 29 માર્ચે પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે આશરે 3,000 ભક્તાઓ પરિક્રમમાં ભાગ લીધો હતો. વડોદરા અને...
માતાજીની આરાધનના પર્વ ચૈત્રી નવરાત્રિનો રવિવાર, 30 માર્ચથી પ્રારંભ થતાં સાથે ગુજરાતમાં આવેલા ત્રણેય શક્તિપીઠ પર લાખો શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું. ચૈત્ર નવરાત્રિ નિમિત્તે...
કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા (CAG) એ તેના ઓડિટ રીપોર્ટમાં ગુજરાતના આરોગ્યસંભાળ ક્ષેત્રમાં ડોકટરો, નર્સો, પથારીની અછત અને વ્યાપક આરોગ્ય નીતિનો અભાવ જેવા...
વિપક્ષ કોંગ્રેસે ગુરુવારે ગુજરાતમાં આંકડા સંગ્રહ ધારા 2008 હેઠળ "જાતિ આધારિત વસ્તી ગણતરી" કરવાની માંગ કરી હતી, જોકે રાજ્યની ભાજપ સરકારે આ માંગને નકારી...
વિદેશી નાગરિકત્વ મળતા 2024માં દર મહિને 15 અમદાવાદીઓએ પોતાના ભારતીય પાસપોર્ટ સરેન્ડર કર્યા હતા. રિજલન પાસપોર્ટ ઓફિસ (RPO)ના ડેટા મુજબ છેલ્લા 10 વર્ષમાં ગુજરાતના...
ગુજરાત સરકારે જંત્રીના નવા દરને હાલ લાગું નહીં કરવાનો નિર્ણય કર્યો હતો. જંત્રીના નવા દર જાહેર કરાયા પછી વિવાદને જોતાં સરકારે તેની સામે વાંધાસૂચનો...
અમદાવાદ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પર બાંધકામ માટે ઉપયોગમાં લેવાતી સેગમેન્ટલ લોન્ચિંગ ગેન્ટ્રી આકસ્મિક રીતે ધારાશાયી થતાં બાજુની રેલવે લાઇનને નુકસાન થયું હતું...
અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના બાવળીયાળી ગામ ખાતે સંત નગાલાખા બાપા ધામની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ગુરુવારે ગોપાલક સમાજની 75000 હજાર કરતા વધુ બહેનોએ પરંપરાગત...
ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગુરુવાર, શુક્રવારે હોળી અને ધૂળેટીની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. ગુજરાતમાં દ્વારકા અને ડાકોર સહિતના તમામ કૃષ્ણ મંદિરોમાં હોળીની ઉજવણી કરાઈ...
ગુજરાતમાં કોંગ્રેસને ફરી બેઠી કરવા માટે રાજ્યની બે દિવસની મુલાકાતે આવેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શનિવારે અમદાવાદમાં પક્ષના કાર્યકરોને સંબોધન કરતાં ધડાકો કર્યો હતો...