ગુજરાત સરકાર ભલે સલામત ગુજરાતના નારા પોકારતી હોય પણ વર્ષ 2017માં 1,28,775 અને વર્ષ 2018માં 1,47,574 આઇપીસીના કેસ થતા 18,799 ક્રાઇમ કેસનો વધારો થયો...
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સ્થાનિક સ્તરે ‘વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ’ ગઢપુર (ગઢડા)ના આંગણે ઉજવાઈ રહ્યો છે. જે અંતર્ગત રવિવારે, 8 માર્ચે ગઢડાની પવિત્ર ઘેલા નદીમાં...
છેલ્લા કેટલાય સમયથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વચ્ચે રાજકીય શીતયુદ્ધ જામ્યું છે. બંને નેતાઓ વચ્ચે એટલો રાજકીય ઝઘડો જામ્યો છે...
ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં 1166 બાળકોના ન્યૂમોનિયાથી મોત થયા છે. આ ઘટસ્ફોટ લોકસભામાં એક પ્રશ્નના ઉત્તરમાં થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પાંચ વર્ષથી ઓછી ઉંમરના...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યપ્રધાન રૂપાણી પર હુમલાની ધમકી આપતો પત્ર ઇન્ટેલિજન્સ વિભાગને મળ્યો
NRCના નામે આખા ગુજરાતમાં આતંકી હુમલો અને તોફાનો કરવાની ચેતવણી આપતો પત્ર સ્ટેટ આઈબીને મળતા સમગ્ર રાજ્યની પોલીસને હાઇ એલર્ટ કરી દેવામાં આવી છે....
ગુજરાત વિધાનસભા સત્રમાં રાજ્યને પેટ્રોલિયમ પેદાશો પર લેવાતી સેસ અને SGST(સ્ટેટ જીએસટી)ની આવક અંગે ખુલાસો થયો છે. પ્રશ્નોતરીકાળ દરમિયાન રાજ્ય સરકારે આપેલી માહિતી મુજબ,...
ગુજરાત વિધાનસભા સત્રમાં ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં થયેલા બાળકોના મોત અંગે ખુલાસો થયો છે. કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નના જવાબમાં રાજ્યસરકારે તેનો જવાબ આપ્યો છે....
ડાયસ્પોરા ગુજરાતી પત્રકારત્વના ભીષ્મપિતામહ અને બ્રિટિશ એશિયન મીડિયાન અગ્રણી પ્રણેતા રમણિકલાલ સોલંકીનું રવિવાર, 1 માર્ચે અમદાવાદ ખાતે ટુંકી માંદગી બાદ અવસાન થયું છે. તેઓ...
હાલ ચાલી રહેલા બજેટ સત્રમાં પ્રશ્નોતરીકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ કરેલા પ્રશ્નમાં રાજ્યમાં પ્રવર્તી રહેલી બેરોજગારી અંગે ખુલાસો થયો છે. રાજ્ય સરકારે કેટલા બેરોજગારોને સરકારી...
ગુજરાત આર્થિક મંદીની અસરો હેઠળ હોવાની વાતને ગુજરાત સરકારના અંદાજપત્રના આંકડા પણ સમર્થન આપી રહ્યાં છે. રાજ્યના જીડીપીનો વૃદ્ધિ દર ત્રણ ટકા ગગડશે તેવો...