આરોગ્ય અગ્રસચિવ ડો જયંતી રવિએ જણાવ્યું છે કે રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમિત વ્યક્તિઓની તપાસ માટે કરવામાં આવતા ટેસ્ટની સંખ્યા ઉત્તરોત્તર વધારવામાં આવી છે. આ...
અમદાવાદમાં કોરોના વાયરસનો ચેપ ભારે પરિસ્થિતિ સર્જી રહ્યો છે. જેનાથી 69 દર્દીઓ મોતને ભેટી ચૂક્યાં છે. ત્યારે હોટસ્પોટ બનેલા અમદાવાદના કોટ વિસ્તારમાં આજથી કર્ફ્યૂ...
ગુજરાતમાં ચાલી રહેલા લોકડાઉન દરમિયાન ગુજરાત સરકારે એક્સપોર્ટ કરતા ઔદ્યોગિક એકમો શરૂ કરવા માટે મહત્વનો નિર્ણય કર્યો છે આગામી 25 એપ્રિલથી શહેરી વિસ્તારમાં આવેલા...
હવેથી કોરોના વાયરસનું અપડેટ 24 કલાકના અંતરે આપવામાં આવશે, રાજ્યમાં દરરોજ 3 હજાર ટેસ્ટ કરવામાં આવે છે. ટેસ્ટમાં કોઇપણ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો નથી....
કોરોના કોવિડ-19 વાયરસની મહામારીમાં ગુજરાત દિવસે દિવસે વધારે ફસાઇ રહ્યું છે. ગુજરાતમાં કેસ વધી રહ્યા છે, આવા સંજોગોમાં કોવિડ-19ની સ્થિતિની સમિક્ષા કરવા માટે કેન્દ્રિય...
રાજ્ય સરકારના પ્રધાનમંડળની બેઠકમાં આજે તમામ જિલ્લા કલેકટરોને તાકીદ કરવામાં આવી છે કે કોરોનાવાયરસ ની સંક્રમિત પરિસ્થિતિ ના અનુસંધાનમાં મે મહિના સુધીનું માઈક્રો ડીટેલ...
લોકડાઉનના 30 દિવસ એટલે કે 25 માર્ચથી 22 એપ્રિલ સુધીમાં રાજ્યમાં વિવિધ પ્રકારના ગુનાનો ભંગ લોકો દ્વારા કરવામાં આવ્યો છે. આ 30 દિવસમાં જાહેરનામાનો...
કોરોના વાયરસના અજગરી ભરડામાં સપડાયેલા ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસની તુલનાએ આજે કેસોની સંખ્યા નિયંત્રીત રહી હોવાનું જોવા મળે છે. આરોગ્ય અગ્ર સચિવ ડો....
રાજ્યમાં સવારના 9 વાગ્યા બાદ કોરોનાના 112 કેસ નોંધાયા છે. જ્યારે 13 દર્દીના મોત થયા છે અને 8 દર્દીને રજા આપવામાં આવી છે. આ...
ગુજરાતમાં જ્યાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે તેવા કુલ ૧૨૭ વિસ્તાર કન્ટેઇન્મેન્ટ ઝોન હેઠળ છે. જેમાં ૧.૭૯ લાખ ઘરની ૮.૫૦ લાખ વસતીનો સમાવેશ...