કોરોના વાઇરસને પગલે અમદાવાદમાં આ વર્ષે કાંકરિયા કાર્નિવલ પ્રોગ્રામ રદ થવાની શક્યતા છે. અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા દર વર્ષે 25થી 31 ડિસેમ્બરમાં દરમ્યાન કાંકરિયા કાર્નિવલના...
અમદાવાદમાં કોરોના કેસમાં ઉછાળો આવતા પૂર્વતૈયારીના ભાગરૂપે વડોદરામાં 100 બેડની હોસ્પિટલ તૈયાર કરાઈ કરવામાં આવી છે. અમદાવાદમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં નવા દર્દીઓ માટે...
અમદાવાદના પોલીસ કમિશનરે સોમવારે જાહેરનામું બહાર પાડીને જણાવ્યું હતું કે અમદાવાદમાં 7 ડિસેમ્બર સુધી રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનું રાત્રી કર્ફ્યૂ યથાવત...
દિવાળી પછી અમદાવાદમાં કોવિડ-19ના કેસમાં સતત વધારો જોવા મળતા અને તેને રોકવા માટે અમદાવાદ શહેરમાં શુક્રવારની રાતે ૯ વાગ્યાથી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આ...
અમદાવાદમાં 20 નવેમ્બરની રાત્રીથીી બે દિવસના કર્ફ્યુના નિર્ણયની અસર વર્તાઇ રહી છે. જીવનજરૂરી ચીજવસ્તુઓ અને શાકભાજીની ખરીદી માટે લોકોની ભીડ ઊમટી હતી અને સોશ્યલ...
દિવાળી બાદ રાજ્યમાં કોરોના વાયરસના કેસો વધવાથી સમગ્ર રાજ્યમાં સંપૂર્ણ લૉકડાઉન આવશે એવો ભય ફેલાયો હતો અને અફવાઓ ફેલાઈ રહી હતી, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન...
તહેવારોમાં કોરોનાના કેસમાં ઉછાળો આવતા અમદાવાદમાં શુક્રવાર 20 નવેમ્બરથી અનિશ્ચિત મુદત માટે રાતના નવથી સવારના છ વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. સરકારે લોકોને...
દિવાળીના ઉત્સવોને કારણે અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં રોજના 90થી વધુ કેસ આવી રહ્યા છે અને હવે...
ગુજરાતમાં ફટાકડા ફોડવાને બાબતે રાજ્ય સરકાર દ્વારા રવિવારે જાહેરનામું બહાર પાડી સુપ્રીમ કોર્ટના જાહેરનામાનું પાલન કરવા આદેશ કરવામાં આવ્યો હતો. જાહેરનામાનો અમલ 9 નવેમ્બરથી...
અમદાવાદના ગોતા વિસ્તારમાં ૨૯ વર્ષની વહુએ બુધવારે લોખંડના સળિયા વડે પોતાની સાસુના માથામાં ફટકા મારીને તેમની હત્યા કરી નાંખી હતી. એમકોમ અને એમબીએ થયેલી...