અમદાવાદમાં 20 નવેમ્બરની રાત્રીથીી બે દિવસના કર્ફ્યુના નિર્ણયની અસર વર્તાઇ રહી છે. જીવનજરૂરી ચીજવસ્તુઓ અને શાકભાજીની ખરીદી માટે લોકોની ભીડ ઊમટી હતી અને સોશ્યલ...
દિવાળી બાદ રાજ્યમાં કોરોના વાયરસના કેસો વધવાથી સમગ્ર રાજ્યમાં સંપૂર્ણ લૉકડાઉન આવશે એવો ભય ફેલાયો હતો અને અફવાઓ ફેલાઈ રહી હતી, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન...
તહેવારોમાં કોરોનાના કેસમાં ઉછાળો આવતા અમદાવાદમાં શુક્રવાર 20 નવેમ્બરથી અનિશ્ચિત મુદત માટે રાતના નવથી સવારના છ વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. સરકારે લોકોને...
દિવાળીના ઉત્સવોને કારણે અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં રોજના 90થી વધુ કેસ આવી રહ્યા છે અને હવે...
ગુજરાતમાં ફટાકડા ફોડવાને બાબતે રાજ્ય સરકાર દ્વારા રવિવારે જાહેરનામું બહાર પાડી સુપ્રીમ કોર્ટના જાહેરનામાનું પાલન કરવા આદેશ કરવામાં આવ્યો હતો. જાહેરનામાનો અમલ 9 નવેમ્બરથી...
અમદાવાદના ગોતા વિસ્તારમાં ૨૯ વર્ષની વહુએ બુધવારે લોખંડના સળિયા વડે પોતાની સાસુના માથામાં ફટકા મારીને તેમની હત્યા કરી નાંખી હતી. એમકોમ અને એમબીએ થયેલી...
અમદાવાદ શહેરમાં કોરોનાના કારણે અંદાજે છેલ્લા છ મહિનાથી બંધ સાબરમતી નદી કિનારે આવેલ રિવરફ્રંટમાં નીચે જવાની મંગળવાર, 6 ઓક્ટોબરથી મંજૂરી આપવામાં આવી છે. ...
કોરોનાના કેસમાં વધારાને કારણે અમદાવાદ મ્યુનિસિપાલિટીએ શહેરના એસ.જી. હાઇવે, પ્રહલાદનગર, સિંધુભવન રોડ સહિતના 27 વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા પછી દુકાનો અને બજારો સંદતર...
અમદાવાદમાં વર્ષો જૂના જમાલપુર APMC શાકમાર્કેટને આશરે છ મહિના પછી ફરી ચાલુ કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપાલિટીએ મંજૂરી આપતા આ માર્કેટને મંગળવારે બપોરે એક...
કોરોના વાઇરસ સંબંધિત નિયંત્રણોને હળવા કરવામાં આવ્યા બાદ અમદાવાદમાં સોમવારથી મેટ્રો સેવા ફરી ચાલુ થઈ હતી. અગાઉ ગુજરાત સરકારે અનલોક-4ની માર્ગદર્શિકા બહાર પાડી હતી....