સમગ્ર ગુજરાત આ સપ્તાહના આરંભથી જ વરસાદી માહોલમાં તરબોળ બન્યું હતું અને દરેક વિસ્તારોમાં શ્રીકાર વર્ષાનો માહોલ જામ્યો છે. રાજ્યના 24 તાલુકામાં 4 ઇંચ...
સમગ્ર ગુજરાત વરસાદી માહોલમાં તરબોળ બન્યું હતું અને દરેક વિસ્તારોમાં શ્રીકાર વર્ષાનો માહોલ જામ્યો છે. તાપી જિલ્લના વાલોડ તાલુકામાં 16 કલાકમાં 10 ઇંચ વરસાદ...
ગુજરાતમાં કોરોનાના શનિવારે 1094 કેસ-19 મૃત્યુ, રવિવારે 1120 કેસ-20 મૃત્યુ એમ છેલ્લા 48 કલાકમાં કુલ 2214 કેસ-39 મૃત્યુ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં...
ગુજરાતમાં છેલ્લા 48 કલાકમાં વધુ 2244 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે. જેની સાથે જ રાજ્યમાં કોરોનનાા કુલ કેસનો આંક 75 હજારને પાર થયો છે....
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના વધુ 1078 કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 71 હજારને પાર થઇને...
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શ્રેય હોસ્પિટલની આગની દુર્ઘટના બાબતે રચેલી કમિટીએ પોતાનો તપાસ અહેવાલ તૈયાર કરીને રજૂ કરી દીધો હોવાનું ગુજરાત સરકારના સૂત્રો તરફથી જાણવા...
કોરોના સંક્રમણના વ્યાપને અટકાવવા માટે રાજ્યમાં ગણેશ મહોત્સવ સહિત ઓગસ્ટ માસમાં આવતા હિન્દુ અને મુસ્લિમોના તમામ તહેવારોની ઉજવણી ઉપર પ્રતિબંધ મુકવાની રાજ્યના ગૃહમંત્રીએ જાહેરાત...
ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓને શોધવા માટે છેલ્લા ચોવીસ કલાકમાં 24,569 ટેસ્ટ કરવામાં આવતા નવા 1034 કેસ મળી આવ્યા છે. આ સાથે કુલ ટેસ્ટનો આંક...
ગુજરાતની રૂપાણી સરકારે સફળ શાસનનાં પાંચમા વર્ષમાં પ્રવેશ કરતાં નવી ઉદ્યોગ નીતિ જાહેર કરી છે. નવી ઉદ્યોગ નીતિની જાહેર કરતી વખતે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું...
શ્રેય હોસ્પિટલમાં આગના સમગ્ર પ્રકરણમાં હોસ્પિટલની બેદરકારી હોવાનું સામે આવ્યું છે, ત્યારે 4 ટ્રસ્ટીઓ પૈકીના એક ભરત મહંતની પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી...