ગુજરાતમાં ફટાકડા ફોડવાને બાબતે રાજ્ય સરકાર દ્વારા રવિવારે જાહેરનામું બહાર પાડી સુપ્રીમ કોર્ટના જાહેરનામાનું પાલન કરવા આદેશ કરવામાં આવ્યો હતો. જાહેરનામાનો અમલ 9 નવેમ્બરથી...
અમદાવાદના ગોતા વિસ્તારમાં ૨૯ વર્ષની વહુએ બુધવારે લોખંડના સળિયા વડે પોતાની સાસુના માથામાં ફટકા મારીને તેમની હત્યા કરી નાંખી હતી. એમકોમ અને એમબીએ થયેલી...
અમદાવાદ શહેરમાં કોરોનાના કારણે અંદાજે છેલ્લા છ મહિનાથી બંધ સાબરમતી નદી કિનારે આવેલ રિવરફ્રંટમાં નીચે જવાની મંગળવાર, 6 ઓક્ટોબરથી મંજૂરી આપવામાં આવી છે. ...
કોરોનાના કેસમાં વધારાને કારણે અમદાવાદ મ્યુનિસિપાલિટીએ શહેરના એસ.જી. હાઇવે, પ્રહલાદનગર, સિંધુભવન રોડ સહિતના 27 વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા પછી દુકાનો અને બજારો સંદતર...
અમદાવાદમાં વર્ષો જૂના જમાલપુર APMC શાકમાર્કેટને આશરે છ મહિના પછી ફરી ચાલુ કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપાલિટીએ મંજૂરી આપતા આ માર્કેટને મંગળવારે બપોરે એક...
કોરોના વાઇરસ સંબંધિત નિયંત્રણોને હળવા કરવામાં આવ્યા બાદ અમદાવાદમાં સોમવારથી મેટ્રો સેવા ફરી ચાલુ થઈ હતી. અગાઉ ગુજરાત સરકારે અનલોક-4ની માર્ગદર્શિકા બહાર પાડી હતી....
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં જાહેર શાંતિ-સલામતિ અને અવિરત વિકાસમાં રૂકાવટ ઊભી કરનારા ગુંડા તત્વોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આવનારા દિવસોમાં આવા તત્વોએ ગુંડા...
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના વધુ 1280 કેસ નોંધાયા છે અને 14 વ્યક્તિના મૃત્યુ થયા છે. હાલમાં 15631 એક્ટિવ કેસ છે અને 79...
સોમવારના રોજ સવારે ૮-૦૦ કલાકે ઇન્દીરા સાગર ડેમ ખાતે ૨૬૨.૧૩ મીટરે સપાટી નોંધાયેલી હતી, જે ડેમની પૂર્ણ સપાટી છે. આ સમયે ઇન્દીરા સાગર ડેમના...
આજે વરસાદની સ્થિતિની સમીક્ષા કરવા માટે સ્ટેટ ઇર્મજન્સી કંટ્રોલ રૂમમાં મુખ્ય સચિવ અનિલ મુકીમે સમીક્ષા બેઠક કરી હતી. એક બાજુ નર્મદા નદી ઉફાન પર...