અમદાવાદમા અષાઢી બીજે રથયાત્રાના શુભ દિવસે આશરે 4,200 ટુ-વ્હીલર અને ફોર વ્હીલર્સનું વેચાણ થયું હતું. જે ગયા વર્ષે થયેલા વેચાણ કરતાં આશરે 30 ટકા...
અમદાવાદમાં રવિવારની વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં સરેરાશ 3.3 ઇંચ વરસાદને પગલે મોટાભાગના રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા હતા અને ચાર અંડરપાસ...
અમદાવાદમાં કોરોના નિયંત્રણોની વચ્ચે અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે નગરચર્યા કરીને ચાર કલાકમાં સંપન્ન થઈ હતી. સવારે 4 વાગ્યાથી...
અમદાવાદમાં 12 જુલાઇ, અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રાની તમામ તૈયારી પૂરી થઈ ગઈ હતી. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રથયાત્રાની તૈયારીની રવિવારે સમીક્ષા કરી...
કોરોના મહારારી વચ્ચે રાજ્ય સરકારે કેટલીક શરતોને આધીન અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રાને બુધવારે મંજૂરી આપી હતી. ગાંધીનગરમાં કેબિનેટ બેઠક બાદ 144મી રથયાત્રા અંગેની...
અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા લાલ દરવાજા બસ સ્ટેશનની કાયાપલટ થશે. લગભગ 65 વર્ષ જૂના આ બસ સ્ટેન્ડને હેરિટેજ લુક આપી નવીનીકરણ કરવામાં આવશે. લાલ...
ગેમ્સ માટે ક્વાલિફાઇ થયેલી પ્રથમ ભારતીય મહિલા સ્વિમર બની અમદાવાદની માના પટેલ જાપાનમાં યોજાનારા ટોકિયો ઓલિમ્પિક ગેમ્સમાં માટે ક્વોલિફાઇ થઈ છે. માના પટેલ પહેલી ભારતીય...
અમદાવાદમાં શિવરંજની પાસે સોમવાર રાત્રે હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું અને ચાર લોકોને ગંભીર ઇજા થઈ હતી. કાર ચાલકે ઝૂંપડાની...
અમદાવાદના આર્મી કેન્ટોનમેન્ટમાં આવેલા કેમ્પ હનુમાન મંદિરને રિવરફ્રન્ટ પર ખસેડવાના નિર્ણય સામે મંગળવારે હાઇ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. અરજદારોની રજૂઆત કરી હતી કે...
Fear of a new wave of Corona in India since January
કોરોનાની ઘાતક બીજી લહેર બાદ અમદાવાદમાં આશરે 70 ટકા લોકોમાં કોરોના સામે એન્ટિબોડી ડેવલપ થઈ છે, એમ પાંચમાં સેરોપ્રિવેલન્સ સરવેમાં જણાવાયું હતું. અમદાવાદ મ્યુનિસિપલ...