ગુજરાતમાં કોરોના મહામારી પછી મ્યુકરમાઇકોસિસ અથવા બ્લેકનો રોગચાળો ફેલાયો છે. મંગળવાર, 1 જૂને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના કરતાં મ્યુકરમાઇકોસિસના દર્દીની સંખ્યા વધી ગઈ હતી....
અમદાવાદમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડાને કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે નિર્ધારિત કરાયેલા આશરે 78 ટકાથી વધુ બેડ ખાલી પડ્યા છે. ખાનગી...
અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલા રેડિયોમિર્ચી ટાવર સામે આવેલી ઝૂંપડપટ્ટીમાં મંગળવારે સવારે ભીષણ આગ ફાટી નીકળતા આશરે 30 ઝુંપડા બળીને ખાખ થયા હતા. જોકે આ...
ગુજરાત સરકારે મ્યુકરમાઈકોસિસને એપિડેમિક જાહેર કર્યા બાદ રાજ્યમાં બાળકમાં મ્યુકરમાઈકોસિસનો પ્રથમ કેસ નોંધાયો હતો. અમદાવાદમાં એક 13 વર્ષના કિશોરનું ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું...
અમદાવાદના બુધવારે બપોરે જમાલપુર વિસ્તારના કાજીના ધાબા પાસે 5 માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. જોકે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનીના સત્તાવાર અહેવાલ મળ્યા ન...
સૌરાષ્ટ્રમાં તબાહી મચાવ્યા બાદ તાઉ-તે વાવાઝોડુ મંગળવારે બપોર પછી અમદાવાદ આવી પહોંચી ચુક્યું હતું, અમદાવાદમાં 45 થી 60 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ન્યૂબર્ગ સુપ્રાટેક લેબોરેટરીઝ દ્વારા સંયુક્તપણે અમદાવાદ શહેરમાં બુધવારથી ગુજરાત યુનિવર્સિટી નજીકના જીએમડીસી મેદાનમાં ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટ ચાલુ કરવામાં આવ્યા...
ગુજરાતમાં કોરોનાના કેસમાં જંગી વધારાને કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલો ફુલ થઈ ગઈ હોવાથી સરકારે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેના યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં ૯૦૦ બેડની...
ગુજરાતના નાયબ મુખ્યપ્રધાની નીતિન પટેલે અમદાવાદની હોસ્પિટલમાં બેડની સંખ્યામાં 2,421નો વધારો કરવાની ગુરુવારે જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદમાં મંજૂશ્રી મિલ કેમ્પસમાં...
કોરોના વાઇરસના કેસોમાં ઉછાળાને પગલે ગુજરાતના બે મુખ્ય શહેરો અમદાવાદ અને સુરતમા 19 માર્ચથી નાઇટ કરફ્યૂના સમયગાળાને વધારીને રાત્રીના નવ વાગ્યાથી સવારના છ વાગ્યા...