Fear of a new wave of Corona in India since January
કોરોનાની ઘાતક બીજી લહેર બાદ અમદાવાદમાં આશરે 70 ટકા લોકોમાં કોરોના સામે એન્ટિબોડી ડેવલપ થઈ છે, એમ પાંચમાં સેરોપ્રિવેલન્સ સરવેમાં જણાવાયું હતું. અમદાવાદ મ્યુનિસિપલ...
અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા આ વર્ષે યોજાશે કે નહીં તે અંગે હજુ અનિશ્ચિતતા પ્રવર્તે છે. શુક્રવારે ભગવાન જગન્નાથ...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મંગળવારે બોડકદેવ વિસ્તારમાં તેની માલિકીના 8,060 ચોરસમીટરના એક પ્લોટની રૂ.151.76 કરોડમાં હરાજી કરી હતી. ઇ-ઓક્શનમાં સિંગલ પ્લોટ માટે કોર્પોરેશનને મળેલી આ...
કોરોના મહામારીની બીજી લહેરનો પ્રકોપ ઘટતા અમદાવાદમાં વહીવટીતંત્રે સિટી બસ સર્વિસ AMTS અને BRTS શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. અમદાવાદમાં 81 દિવસ બાદ AMTS...
ગુજરાતમાં કોરોના મહામારી પછી મ્યુકરમાઇકોસિસ અથવા બ્લેકનો રોગચાળો ફેલાયો છે. મંગળવાર, 1 જૂને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના કરતાં મ્યુકરમાઇકોસિસના દર્દીની સંખ્યા વધી ગઈ હતી....
અમદાવાદમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડાને કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે નિર્ધારિત કરાયેલા આશરે 78 ટકાથી વધુ બેડ ખાલી પડ્યા છે. ખાનગી...
અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલા રેડિયોમિર્ચી ટાવર સામે આવેલી ઝૂંપડપટ્ટીમાં મંગળવારે સવારે ભીષણ આગ ફાટી નીકળતા આશરે 30 ઝુંપડા બળીને ખાખ થયા હતા. જોકે આ...
ગુજરાત સરકારે મ્યુકરમાઈકોસિસને એપિડેમિક જાહેર કર્યા બાદ રાજ્યમાં બાળકમાં મ્યુકરમાઈકોસિસનો પ્રથમ કેસ નોંધાયો હતો. અમદાવાદમાં એક 13 વર્ષના કિશોરનું ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું...
અમદાવાદના બુધવારે બપોરે જમાલપુર વિસ્તારના કાજીના ધાબા પાસે 5 માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. જોકે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનીના સત્તાવાર અહેવાલ મળ્યા ન...
સૌરાષ્ટ્રમાં તબાહી મચાવ્યા બાદ તાઉ-તે વાવાઝોડુ મંગળવારે બપોર પછી અમદાવાદ આવી પહોંચી ચુક્યું હતું, અમદાવાદમાં 45 થી 60 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન...