અમદાવાદના પ્રખ્યાત સાબરમતી જેલ ભજીયા હાઉસમાં લોકોને શુધ્ધ અને સાત્વિક ગાંધી થાળીનો સ્વાદ માણી શકાશે. આ ઉપરાંત આઝાદી મ્યુઝિયમ પણ નિહાળી શકશે. સાબરમતીની આરટીઓ...
ગુજરાત સહિત દેશભરમાં હજારો લાખો ભિખારીઓ ભીખ માંગીને જીવન વ્યતિત કરી રહ્યા છે ત્યારે હવે કેન્દ્ર સરકારે ભિખારીમુક્ત દેશ બનાવવાની દિશામાં પહેલ કરી છે.
ભિખારીઓ...
વાદળછાયા વાતાવરણની વચ્ચે અમદાવાદમાં ચિકનગુનિયા, ડેન્ગ્યુ, કોલેરા જેવી પાણીજન્ય અને મચ્છરજન્ય બિમારીના કેસોમાં આકસ્મિક ઉછાળો આવ્યો છે. છેલ્લાં પાંચ વર્ષથી ગાયબ થયેલા ચિકનગુનિયાએ ફરી...
કોરોના મહામારી વચ્ચે ચાલુ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ સુધીના સાત મહિનામાં સાબરમતી નદીમાં અલગ-અલગ કારણોસર આત્મહત્યા કરવાના ઈરાદાથી કુલ ૧૧૨ લોકોએ ઝંપલાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ...
અમદાવાદના સૌથી ઊંચાં રેસિડેન્શિયલ બિલ્ડિંગનો પ્રોજેક્ટ અટકી ગયો છે. સાયન્સ સિટી વિસ્તારમાં 110 મીટર ઊંચા અને 30 માળના બિલ્ડિંગના પ્રોજેકટ્સને આ વર્ષે મે મહિનામાં...
અમદાવાદ શહેરના પોશ વિસ્તાર બોપલમાં શનિવારની રાત્રે એક પરિવારને આશરે 1 કલાક બંધક બનાવી 4 લુંટારૂઓએ ઘરમાં લૂંટ ચલાવી હતી. પરિવારે પ્રતિકાર કરતા ઘાતક...
અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે દેશની પ્રથમ સી પ્લેન સેવા શરું કરવામાં આવી હતી. હાલ કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવેલી...
અમદાવાદ શહેરનાં વસ્ત્રાપુર વિસ્તારમાંથી સોમવારે ધોળે દિવસે આંગડિયા લૂંટનાં ચોંકાવનારા સમાચાર બહાર આવ્યા હતા. શહેરનાં વસ્ત્રાપુરની મહેન્દ્ર સોમા પટેલ આંગડિયા પેઢીના કર્મચારીઓની આંખમાં મરચું...
અમદાવાદમાં સાઇબર ક્રિમિનલ બેફામ બન્યા છે અને ગુરુવારે માત્ર એક દિવસમાં આવા ગુનામાં 20 કેસ નોંધાયા હતા અને તેમાં કુલ રૂ.20 લાખની ઠગાઈ થઈ...
અમદાવાદ શહેરમાં 81 ટકા લોકોમાં કોરોનાના એન્ટિબોડી ડેવલપ થયા છે, એમ પાંચમાં સેરો સરવેમાં જણાવાયું હતું. દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં રહેતા અમદાવાદીઓમાં કોરોનાના એન્ટીબોડીનું લેવલ સૌથી...