અમદાવાદમાં સોમવારે બળાત્કારની બે પોલીસ ફરિયાદ થઈ હતી. એક કેસમાં 40 વર્ષની ઘાટલોડિયાની મહિલા પર તેના ઓનલાઈન ફ્રેન્ડ દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો છે, જ્યારે...
AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીને સોમવારે અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ઉત્તરપ્રદેશના માફિયા ડોન અતિક અહમદ સાથે મુલાકાત કરવાની પરવાનગી આપવામાં આવી ન હતી. ઓવૈસી ગેંગસ્ટર...
અમદાવાદ શહેરમાં વધુને વધુ લોકો કોરોનાની રસી લે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શુક્રવારે નવો નિર્ણય જાહેર કર્યો હતો. આ નવા નિર્ણય અંતર્ગત અમદાવાદ...
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં મંગળવાર, 14 સપ્ટેમ્બરની સવારમાં જ પફ બનાવવાના કારખાનાંમાં ગેસ લિકેજ થતા ગૂંગશામણને કારણે ઓછામાં ઓછા ત્રણ કર્મચારીઓના મોત થયા હતા. આ...
ધંધૂકા-બગોદરા રોડ પર ખડોળ પાટિયા મંગળવારે વહેલી સવારે પાસે ટ્રાવેલ્સ એજન્સીની લક્ઝરી બસ પલટી ખાઈ જતા થયેલા ગોઝારા અકસ્માત ઓછામાં ઓછા 35 મુસાફરો ઈજાગ્રસ્ત...
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ અમદાવાદ એરપોર્ટ પરથી શુક્રવારે રૂા.6 કરોડના કોકેઈન સાથે એક આફ્રિકન પેડલરની ઝડપી લીધો હતો. આ પેડલર દુબઈથી કરોડનું કોકેઈન લઇને આવ્યો...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મંગળવાર યોજાયેલી રેવન્યુ કમિટીની બેઠકમાં રૂ.15 લાખથી મોંઘી કારના આજીવન વ્હીકલ ટેક્સમાં 0.5થી 2 ટકાનો વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી....
અમદાવાદના શેલા વિસ્તારમાં આર્કસ સ્કાય સીટી બંગલોઝમાં ધાડપાડુઓએ મંગળવારે રાત્રે પરિવારને બાનમાં લઈને લૂંટ કરી હતી. મોડી રાતે 4 લૂંટારુઓ ત્રાટક્યા હતા અને CAના...
કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાને લીધે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતે હવે એર ટ્રાફિક રાબેતા મુજબ થઇ રહ્યો છે. અમદાવાદ ખાતેથી વધુ પાંચ...
અમદાવાદના મણિનગર વિસ્તારમાં બુધવારે ડબલ મર્ડરનો કેસ નોંધાયો હતો. કાકા અને માતાની હત્યા કર્યા બાદ આરોપી યુવકે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, આત્મહત્યા...