ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ‘ગુજરાત સેમીકનેક્ટ કોન્ફરન્સ’ના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બુધવારે જણાવ્યું હતું કે તેમનું રાજ્ય વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉદ્યોગની માંગ-પુરવઠા...
BJP released another list of 6 candidates
જૂનાગઢ મહાનગરપાલિકામાં ચૂંટણીમાં વિજય પછી ભાજપે નવા મેયર તરીકે બુધવારે ધર્મેશ પોસિયાની વરણી કરી હતી. આ ઉપરાંત 68 નગરપાલિકાના પ્રમુખો અને હોદ્દેદારોની પણ નિયુક્તિ...
The US Supreme Court temporarily halted the ban on the abortion pill
અમદાવાદની સેશન કોર્ટે શુક્રવાર, પહેલી માર્ચે સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા એનઆરઆઈ પંકજ ત્રિવેદીની હત્યા બદલ 10 લોકોને સખત આજીવન કેદની સજા ફટકારી હતી. 15...
ગુજરાતમાં ધોરણ. 10 અને 12ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની વાર્ષિક પરીક્ષાનો ગુરુવાર, 27 ફેબ્રુઆરીએ પ્રારંભ થયો હતો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ...
અમદાવાદમાં અત્યાર સુધી દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવામાં આવે છે, પરંતુ આ વખતે 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીએ અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળીની ભવ્ય રથયાત્રાનું આયોજન...
ગુજરાત સહિત દેશભરમાં બુધવાર, 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી પર્વની હર્ષ અને ઉલ્લાહથી ઉજવણી કરાઈ હતી. સોમનાથ, નાગેશ્વર, મહાકાલ, મલ્લિકાર્જુન, ભીમશંકર, ઓમકારેશ્વર, કેદારનાથ, વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, ધૃષ્ણેશ્વર,...
અમદાવાદમાં અત્યાર સુધી દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવામાં આવે છે, પરંતુ આ વખતે 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીએ અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળીની પણ રથયાત્રા કાઢવામાં...
કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન  8 અને 9 એપ્રિલે ગુજરાતના અમદાવાદમાં યોજાશે. પાર્ટી આશરે 64 વર્ષ પછી રાજ્યમાં તેનું રાષ્ટ્રીય અધિવેશન યોજી હતી. તેમાં સોનિયા ગાંધી,...
-સુરત, વડોદરા, ભાવનગર અને પોરબંદરના એરપોર્ટનું વિસ્તરણ કરાશે, જ્યારે દાહોદમાં નવું એરપોર્ટ વિકસાવવામાં આવશે -'ગરવી ગુજરાત હાઇ-સ્પીડ કોરિડોર' પ્રોજેક્ટ હેઠળ, 1,367 કિલોમીટરના 12 નવા હાઇ-સ્પીડ...
ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ ગુરુવાર, 20 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2025-26 માટે રાજ્યનું રૂ.3.70 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું, જેમાં રૂ.148 કરોડની કર રાહતો...