ગુજરાતમાં નાણાકીય વર્ષ 2023-24માં 7.3 બિલિયન ડોલરનું સીધું વિદેશી રોકાણ (FDI) આવ્યું હતું, જે અગાઉના નાણાકીય વર્ષ કરતાં 55 ટકા વધુ છે. દેશમાં એફડીઆઇ...
અમદાવાદમાં ભગવાન જગન્નાથની પરંપરાગત 147મી રથયાત્રાનો રવિવાર, 7 જુલાઇની અષાઢી બીજે સવારે કડક સુરક્ષા વચ્ચે પ્રારંભ થયો હતો. ભગવાનની એક ઝલક મેળવવા માટે લાખ્ખો...
વિવાદોથી ઘેરાયેલી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2024ને રદ ન કરવાની માગણી સાથે  આ પરીક્ષાના ગુજરાતના આશરે 50થી વધુ સફળ ઉમેદવારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ...
4% increase in dearness allowance of central employees pensioners
ગુજરાત સરકારે ગુરુવારે તેના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થામાં ચાર ટકા વધારાની જાહેરાત કરી હતી. મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ પહેલી જાન્યુઆરી...
અમદાવાદમાં 7 જુલાઇએ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાની સુરક્ષા માટે 18,000થી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરાશે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા 1,733 બોડી-વોર્ન...
ગુજરાત સરકારે શનિવારે રાજ્યમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સોફ્ટવેર દિગ્ગજ IBM અને માઇક્રોસોફ્ટ તથા નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસ કંપનીઝ...
ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સોમવારે છ ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. બીજી તરફ હવામાન વિભાગે 5 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ...
અમદાવાદના એસપી રિંગ રોડ પરના બોપલ ફ્લાયઓવર નજીક સોમવાર, પહેલી જૂને થાર-ફોર્ચ્યુનર વચ્ચેના અકસ્માતમાં 3ના મોત મોત થયાં હતાં અને એક ઘાયલ થયો હતો....
દક્ષિણ ગુજરાત પર સક્રિય સાઇક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં રવિવારે ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગે 3 જુલાઈ સુધી પાંચ દિવસ વરસાદની આગાહી...
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાશનાથન દાયકાથી વધુ સમય સુધી આ પદ સંભાળ્યા બાદ 30 જૂને સેવાનિવૃત થયા હતા. આ IAS...