ગુજરાતના પોરબંદરથી દક્ષિણ દિશામાં દક્ષિણપૂર્વ અરબ સાગર ઉપર સર્જાયેલું ડિપ્રેશન ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને તે ચક્રવાતી તોફાનમાં પરિણવાની શક્યતા છે. ચક્રવાતી તોફાનને બાંગ્લાદેશે...
ગુજરાતમાં ઉનાળુ વેકેશન પછી સોમવાર, 5 જૂનથી સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો હતો અને શાળાઓના કેમ્પસ બાળકોના અવાજથી ગૂંજી ઉઠ્યા હતા. નવી શિક્ષણનીતિના...
પેસેન્જર્સની સંખ્યામાં સતત વધારાને પગલે અમદાવાદ ખાતેના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશન એરપોર્ટ પર ત્રીજું ટર્મિનલ બનાવવાની વિચારણા ચાલુ થઈ છે. આ એરપોર્ટનું સંચાલન કરતી કંપની...
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શુક્રવાર, 1 પહેલી જૂને અમદાવાદ ખાતેના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં પૂજા અર્ચના કરીને જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલે જગન્નાથ...
રાજસ્થાન પર સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વાવાઝોડા અને કરા સાથે પડેલા તોફાની વરસાદને કારણે નવ લોકોના મોત થયા હતા. રાજ્યના...
તોફાની વરસાદને પગલે અમદાવાદમાં 28મેએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની ઇન્ડિયન પ્રીમિયર લીગની ફાઇનલ મેચ એક દિવસ માટે મોકૂફ...
ગુજરાતમાં ભરઉનાળે અમદાવાદ, ઉત્તર ગુજરાત, ભાવનગર, આણંદ સહિતના વિસ્તારોમાં રવિવાર, 28મેની સાંજે 4 ઇંચ સુધી તોફાની વરસાદ પડ્યો હતો. વીજળીનાં કડાકાભડાકા અને ભારે પવન...
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવાર, 28મેએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને 4 વખતની વિજેતા ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે...
ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના વિચારો સાથે તાજેતરના સમયમાં ચર્ચામાં આવેલા મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના બાગેશ્વર ધામના મહારાજ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું ગુરુવાર, 10મીએ 10 દિવસ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રીના મુદ્દે ગુજરાત યુનિવર્સિટીએ દાખલ કરેલા ફોજદારી માનહાનિના કેસમાં અમદાવાદની કોર્ટે મંગળવારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને AAPના રાજ્યસભાના સભ્ય...