અમદાવાદ પોલીસે સોમવારે ચાંદખેડાના એક લક્ઝુરિયસ બંગલામાં ચાલતા ક્રિકેટ સટ્ટાના કેન્દ્ર પર દરોડો પાડીને સટ્ટો રમાડતા 12 બૂકીને ઝડપી લીધા હતી. તેમની પાસેથી કરોડો...
સુપ્રીમ કોર્ટે શુક્રવારે 2002ના ગોધરા ટ્રેનકાંડ કેસમાં આજીવન કેદની સજા પામેલા આઠ દોષિતો જામીન આપ્યા હતા અને ચાર દોષિતોને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો....
અમેરિકાની ઈન્ડિયાના યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં બે ગુજરાતી વિદ્યાર્થીઓ શનિવારે મનરો લેકમાં તરવા જતાં જ ડૂબી ગયાં હતાં. પાણીમાંથી તેમની બોડીને બહાર કાઢવા માટે સોમવાર...
ગુજરાતમાં જંત્રીદરોમાં વધારો શનિવાર, 15 એપ્રિલથી અમલી બન્યો હતો. રાજ્ય સરકાર ગુરુવારે નવા દરો જાહેર કર્યા હતા, જે મુજબ વિવિધ પ્રકારના બાંધકામ પર લાગુ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 એપ્રિલનો ગુજરાત પ્રવાસ રદ કરાયો છે. વડાપ્રધાન મોદી 17 એપ્રિલના ગીર સોમનાથમાં તમિલસંગમનો પ્રારંભ કરાવવાના હતા. 17 એપ્રિલના રોજ વડાપ્રધાન...
અમદાવાદ રિવરફ્રન્ટમાં સાબરમતી નદી ઉપર રૂ.૭૪ કરોડના ખર્ચે બનેલાં અને બહુ પ્રસિદ્ધિ પામેલા ફૂટઓવર બ્રિજ (અટલબ્રિજ) ઉપર લગાવવામાં આવેલાં જાડા કાચમાં તિરાડ પડ્યાના અહેવાલ...
ભારતના હવામાન વિભાગે આગાહી કરી હતી કે 4થી 6 એપ્રિલે ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ફરી કમોસમી વરસાદ આવવાની ધારણા છે. રાજસ્થાન પર સર્જાયેલું સાયક્લોનિક સરક્યુલેશન...
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવાર, 31 માર્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નો રંગારંગ પ્રારંભ થયો હતો. ઓપનિંગ સેરેમનો પ્રારંભ અરિજિત સિંહના સુરીલા સંગીતના પરફોર્મન્સ સાથે...
ગુજરાત હાઇકોર્ટે શુક્રવારે (31 માર્ચે)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીની વિગતો જાહેર કરવાના એક આદેશને રદ કર્યો હતો અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને ડિગ્રી સર્ટિફિકેટ...
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવાર, 31 માર્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નો રંગારંગ પ્રારંભ થશે. ઓપનિંગ સેરેમનીમાં રશ્મિકા મંદના, તમન્ના ભાટિયા અને અરિજિત સિંહ દર્શકોનું...