અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ગાયોના મૃતદેહોને સન્માનપૂર્વક વિદાય આપવા માટે રૂ.6 કરોડના ખર્ચે એક સ્મશાન બનાવવાની યોજના તૈયાર કરી છે. આ સ્મશાનમાં સીએનજી ભઠ્ઠી હશે...
ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)ના પ્રમુખ ઇસુદાન ગઢવીએ સોમવારે જાહેરાત કરી હતી કે રાજ્યમાં આગામી લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન કરીને...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાતના 21 સહિત સમગ્ર દેશમાં 508 રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસ માટે એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આ 508 સ્ટેશન 27 રાજ્યો...
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)એ સોમવારે બસ ભાડામાં 25 ટકાનો વધારો કર્યો કર્યો હતો. રાજ્યમાં સરકારી બસના ભાડામાં આશરે 10 વર્ષ પછી વધારો...
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રેમ લગ્નોમાં માતાપિતાની મંજૂરીને ફરજિયાત બનાવવાની તરફેણ કરી છે. તેમણે જણાવ્યું હતું કે જો બંધારણની રીતે શક્ય હશે તો સરકાર...
ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મન મુકીને વરસતા 30 જુલાઇ સુધીમાં રાજ્યમાં સરેરાશ 78 ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યસભરમાં સરેરાશ 27 ઇંચ વરસાદ વરસી ચુક્યો...
અમદાવાદમાં આવેલી 10 માળની રાજસ્થાન હોસ્પિટલના ભોંયરામાં રવિવારે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી, જેના પગલે સાવચેતીના પગલા તરીકે આશરે 125 દર્દીઓને હોસ્પિટલમાંથી બહાર...
ગુજરાત રાજ્યના ચાર મહાનગરોમાં ત્રણ વર્ષમાં રોડ અકસ્માતમાં ૧૮,૨૮૭ મૃત્યુ થયા હતા. અકસ્માતમાં મૃત્યુના સંદર્ભમાં સુરત ગુજરાતમાં મોખરે છે. સુરત શહેરમાં ત્રણ વર્ષમાં અકસ્માતમાં...
કોરોનાનો સૌથી વધુ શિકાર બનેલા જિલ્લાઓના પરિવારોએ આ મહામારી દરમિયાન અન્ય જિલ્લાના લોકોની સરખામણીમાં વધુ સોનાની ખરીદી કરી હતી. આવા જિલ્લાના પરિવારોએ બીજા નાણાકીય...
અમદાવાદ શહેરમાં પણ શનિવાર, 22 જૂને વિવિધ વિસ્તારોમાં 4થી 7 ઇંચ સુધીનો વરસાદ થતાં રસ્તા પાણીમાં ગરકાવ થયા હતા અને ટ્રાફિક જામ થયો હતો....