ગુજરાત સરકારે બુધવાર, 25 માર્ચે જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં સંકટ હોવા છતાં રાજ્યમાં ઇંધણની કોઈ અછત નથી. સરકારે સંગ્રહખોરી અને કૃત્રિમ અછત ઊભી...
વનતારા
મહારાષ્ટ્રના વનપ્રધાન ગણેશ નાઈકે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે રિલાયન્સ ફાઉન્ડેશનને ગુજરાતના જામનગરમાં આવેલા તેમના વનતારા કેન્દ્રમાં  દીપડાઓને સમાવવા માટે અનુરોધ કર્યો હતો અને...
વિધાનસભા
ગુજરાત વિધાનસભાએ મંગળવાર, 24 માર્ચે સાત કલાકની લાંબી ચર્ચા પછી ‘ગુજરાત સમાન નાગરિક સંહિતા, 2026’ બિલને મંજૂરી આપી હતી. આ બિલમાં તમામ ધર્મના લોકો...
મધ્ય એશિયામાં સંઘર્ષને કારણે પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાવાના ભયને કારણે ગુજરાતના અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાં સોમવારે પેટ્રો પંપો પર લાંબી લાંબી કતારો લાગી...
મધ્યપૂર્વમાં સંઘર્ષને કારણે ઉત્પાદન પ્રક્રિયામાં માટેનો જરૂરી ગેસનો પૂરવઠો ખોરવાઈ ગયો હોવાથી ગુજરાતના મોરબીનો સિરામિક ટાઇલ ઉદ્યોગ ઓછામાં ઓછા ત્રણ સપ્તાહ બંધ રહેશે. શહેરમાં...
અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ગુરુવાર અને શુક્રવારે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે 21 માર્ચ સુધી રાજ્યમાં કમોમસી...
સંસ્કૃત વિદ્વતા અને હિંદુ ફિલોસોફીના ક્ષેત્રમાં ઐતિહાસિક સિદ્ધિરૂપે BAPS સ્વામિનારાયણ સંસ્થાનાના સંત મહામહોપાધ્યાય ડૉ. ભદ્રેશદાસ સ્વામીનું વર્ષ 2025 માટે ભારત સરકારે તેમના ગ્રંથ “પ્રસ્થાનચતુષ્ટયે...
અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ગુરુવાર, 19 માર્ચે આંધી-તોફાન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે 21 માર્ચ સુધી રાજ્યમાં કમોમસી...
ગુજરાત સરકારે બુધવાર, 18 માર્ચે રાજ્ય વિધાનસભામાં 'ગુજરાત સમાન નાગરિક સંહિતા, 2026' બિલ રજૂ કર્યું હતું. આ બિલમાં ધર્મને ધ્યાનમાં રાખ્યા વગર લગ્ન, છૂટાછેડા,...
જહાજ
મધ્યપૂર્વમાં ભીષણ યુદ્ધ વચ્ચે ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકરે આશા વ્યક્ત કરી છે કે ઈરાન સાથેની સતત વાતચીતને પરિણામે હોર્મુઝની સામુદ્રધુનીમાં ફસાયેલા ભારતીય જહાજો...