ગુજરાતમાં ધોરણ. 10 અને 12ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની વાર્ષિક પરીક્ષાનો ગુરુવાર, 27 ફેબ્રુઆરીએ પ્રારંભ થયો હતો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ...
અમદાવાદમાં અત્યાર સુધી દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવામાં આવે છે, પરંતુ આ વખતે 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીએ અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળીની ભવ્ય રથયાત્રાનું આયોજન...
ગુજરાત સહિત દેશભરમાં બુધવાર, 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી પર્વની હર્ષ અને ઉલ્લાહથી ઉજવણી કરાઈ હતી. સોમનાથ, નાગેશ્વર, મહાકાલ, મલ્લિકાર્જુન, ભીમશંકર, ઓમકારેશ્વર, કેદારનાથ, વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, ધૃષ્ણેશ્વર,...
અમદાવાદમાં અત્યાર સુધી દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવામાં આવે છે, પરંતુ આ વખતે 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીએ અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળીની પણ રથયાત્રા કાઢવામાં...
કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન 8 અને 9 એપ્રિલે ગુજરાતના અમદાવાદમાં યોજાશે. પાર્ટી આશરે 64 વર્ષ પછી રાજ્યમાં તેનું રાષ્ટ્રીય અધિવેશન યોજી હતી. તેમાં સોનિયા ગાંધી,...
-સુરત, વડોદરા, ભાવનગર અને પોરબંદરના એરપોર્ટનું વિસ્તરણ કરાશે, જ્યારે દાહોદમાં નવું એરપોર્ટ વિકસાવવામાં આવશે
-'ગરવી ગુજરાત હાઇ-સ્પીડ કોરિડોર' પ્રોજેક્ટ હેઠળ, 1,367 કિલોમીટરના 12 નવા હાઇ-સ્પીડ...
ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ ગુરુવાર, 20 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2025-26 માટે રાજ્યનું રૂ.3.70 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું, જેમાં રૂ.148 કરોડની કર રાહતો...
જૂનાગઢ મહાનગરપાલિકા તથા 68માંથી 62 નગરપાલિકામાં વિજય
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપે ફરી એકવાર સપાટો બોલાવ્યો હતો અને કોંગ્રેસના સૂપડા સાફ થયાં હતાં....
યુએસથી દેશનિકાલ કરાયેલા ગુજરાતના 33 લોકો સાથેની બે ફ્લાઇટ્સ સોમવાર, 17 ફેબ્રુઆરીએ અમૃતસરથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી. અમેરિકાએ 6 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી સુધીમાં...
ગુજરાતમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની 16 ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીમાં સાંજે ચાર વાગ્યા સુધીમાં શાંતિપૂર્ણ માહોલમાં સરેરાશ 56 ટકાથી વધુ મતદાન...