આશરે એક મહિનાની ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનો શનિવાર, 29 માર્ચે પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે આશરે 3,000 ભક્તાઓ પરિક્રમમાં ભાગ લીધો હતો. વડોદરા અને...
માતાજીની આરાધનના પર્વ ચૈત્રી નવરાત્રિનો રવિવાર, 30 માર્ચથી પ્રારંભ થતાં સાથે ગુજરાતમાં આવેલા ત્રણેય શક્તિપીઠ પર લાખો શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું. ચૈત્ર નવરાત્રિ નિમિત્તે...
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢી સામે કથિત ભડકાઉ કવિતાની ક્લિપ પોસ્ટ કરવા બદલ ગુજરાતમાં દાખલ કરાયેલી FIR રદ કરતાં સુપ્રીમ કોર્ટે વાણી અને અભિવ્યક્તિની...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 થી 3 માર્ચ, 2025 દરમિયાન ગુજરાતના પ્રવાસે હતા. તેમણે 3 માર્ચના રોજ સાસણ ગીર સ્થિત જંગલ સફારી ખાતે ‘વિશ્વ વન્યજીવ...
કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા (CAG) એ તેના ઓડિટ રીપોર્ટમાં ગુજરાતના આરોગ્યસંભાળ ક્ષેત્રમાં ડોકટરો, નર્સો, પથારીની અછત અને વ્યાપક આરોગ્ય નીતિનો અભાવ જેવા...
વિપક્ષ કોંગ્રેસે ગુરુવારે ગુજરાતમાં આંકડા સંગ્રહ ધારા 2008 હેઠળ "જાતિ આધારિત વસ્તી ગણતરી" કરવાની માંગ કરી હતી, જોકે રાજ્યની ભાજપ સરકારે આ માંગને નકારી...
કોંગ્રેસ નેતા અને સાંસદ શશિ થરૂરના નેતૃત્વ હેઠળની વિદેશી બાબતો માટેની સંસદીય સમિતિએ ગુરુવારે રજૂ કરેલા તેના રીપોર્ટમાં બિન નિવાસી ભારતીયઓ (એનઆરઆઇ)ને ભારતમાં આવ્યા...
ગુજરાતના આણંદમાં 'ત્રિભુવન સહકારી યુનિવર્સિટી' સ્થાપવા અંગેના એક બિલને બુધવારે લોકસભાની મંજૂરી મળી હતી. આ યુનિવર્સિટીનો હેતુ દેશભરની સહકારી મંડળીઓ માટે ક્વોલિફાઇડ માનબળ ઊભું...
વિદેશી નાગરિકત્વ મળતા 2024માં દર મહિને 15 અમદાવાદીઓએ પોતાના ભારતીય પાસપોર્ટ સરેન્ડર કર્યા હતા. રિજલન પાસપોર્ટ ઓફિસ (RPO)ના ડેટા મુજબ છેલ્લા 10 વર્ષમાં ગુજરાતના...
ગુજરાત સરકારે જંત્રીના નવા દરને હાલ લાગું નહીં કરવાનો નિર્ણય કર્યો હતો. જંત્રીના નવા દર જાહેર કરાયા પછી વિવાદને જોતાં સરકારે તેની સામે વાંધાસૂચનો...